________________
પરિચ્છેદ
અંધશક્તિ-અધિકાર.
સંઘપતિના લક્ષણ.
ધા. भक्तो मातापितृणां स्वजनपरजनानंददायी प्रशान्तः श्रद्धालुः शुद्धबुद्भिर्गतमदकलहः शीलवान् दानवर्षी । अक्षोभ्यः सिद्धगामी परगुणविभवोत्कर्षहृष्टः कपालुः
संधैश्वर्याधिकारी भवति किल नरो दैवतं मूर्तमेव ॥ १० ॥ માતાપિતાને ભક્ત, પિતાના સંબંધીઓ તથા બીજાઓને આનંદ આપનાર અતિશય શાન્ત શ્રદ્ધાવાન, નિર્મલ બુદ્ધિયુક્ત, કલેશ તથા અભિમાનથી રહિત, સારાં આચરણવાળ, તથા શીયલયુક્ત, દાન આપનાર, કોઈ પણ પ્રકારે સોમ (મેહ) ન પામનાર, સિદ્ધના માર્ગોને અનુસરી વર્તન કરનાર (સિદ્ધ સાગે જ. નાર) બીજાના ગુણ અને વૈભવની વૃદ્ધિમાં આનન્દ માનનાર, (ખુશ રહેનાર ) દયાળુ એવે જે પુરૂષ હોય તેજ સંઘના ઈશ્વર૫ણુને (સંદેશ પદવીને) અધિકારી થાય અને તેને મૂર્તિમાન દેવજ સમજ. ૧૦
સંઘભકિતથી મોક્ષપ્રાપ્તિનું દષ્ટાંત. + અયોધ્યા નગરીમાં ભરત ચક્રવતી ન્યાય રીતે રાજ્ય કરે છે. એકદા શ્રી આદિનાથને કેવલજ્ઞાન ઉપને થકે રાશી ગણધર સહિત વિહાર કરતા અયોધ્યાના ઉધાનમાં સમેસર્યો, ઉદ્યાનપાલકે વધામણિ દીધી. તેને સાડીબાર ક્રેડનું દાન દીધું. પછી ભરત રાજાએ વિચાર્યું જે આજ અષભદેવ પધાર્યા છે, તેને સપરિકર ભેજન કરાવું ? એમ ચિંતવી ઘણું ગાડાં પકવાન્નાદિકે ભરી મેસરણે આવી ભગવાનને વાંદીને વિનતિ કરી કે મહારાજ ! આજ સર્વ સાધુઓ સહિત આ૫ મહારૂ ભેજન સ્વીકારો. તે વારે ભગવાન બોલ્યા કે હે ભરત! સાધુને રાયપિડ અગ્રાહ્યા છે. વળી આધાકમસાહામ આયે તે આહાર પણ અગ્રાહ્ય છે. એવી વાણી સાંભળી ભરત પશ્ચાતાપ કરવા લાગે. ત્યારે ભગવાન બેલ્યા કે હે રાજેન્દ્ર? તું અસષ કર નહીં. પહેલું પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર અણુવ્રતધારી અને ચોથું પાત્ર દર્શનધર, માટે તુ અણુવ્રત ધારી શ્રાવકની ભક્તિ કર, જે થકી સંસાર રૂપ સમુદ્ર ચુલક સમાન થાય, એવું સાંભળી ભરત રાજા હર્ષ પામ્ય થકે રવસ્થાનકે આવ્યું. શ્રાવક માત્રને જમવા માટે નેતરાં રીધાં. નિરંતર સર્વલક જમવા આવે.
જ સિંઘ પ્રકી ટીકા.