SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, કેમકે તે વખતે લેક સવ કાજુ (સરળ) હતા. માટે હર હમેશ આવવા લાગ્યા, તે વારે રસેઈ કરનારાએ રાજાને વિન કે મહારાજ પ્રજા સર્વ ઉલટી પડી છે, કેને જમાડીએ અને કેને ન જમાડીએ? તેથી રાજાએ પરીક્ષા કરી શુદ્ધ શ્રાવકને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંકણું રત્નથી કીધી. એમ કરી પિતાને અવતાર સફલ કરવા લાગ્યા. તથા શ્રી શત્રુંજ્યનો પ્રથમ ઉદ્ધાર કર્યો, સંઘવીની પદવી પામ્યું. અષ્ટાપદ પર્વત ઉપર ઋષભદેવ પ્રમુખ આગામીકાલે થનારા વીશ તીર્થકરના પ્રાસાદ કરી માનેપત પ્રતિમા ભરાવી. એ રીતે શ્રી સંઘની ભક્તિ કરી અમે આરાસાભવનમાં રૂપ જોતાં અનિત્ય ભાવના ઉત્પન્ન થવાથી મનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરતાં આ સંસારમાં સાર તે એક ધમ જ છે. એમ કહેતાં કહેતાં કેવલજ્ઞાન પામ્યા. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. રાશી લાખ પૂર્વનું આયુષ્ય જોગવી મોક્ષે ગયા. તેમને પુત્ર શ્રી સૂથરા થયે તેણે પણ ભરતેશ્વરની પેઠે જ શ્રી સંઘની ભકિત કરી. ઉર્વશી પ્રમુખ દેવાંગનાઓએ પરીક્ષા કીધી પણ ચલાયમાન થયે નહી. તેમને પણ આરીસામાં રૂપ જોતાં કેવલ જ્ઞાન ઉપજયું અને મોક્ષે ગયે. તેમને પુત્ર મહાશય, તેમને પુત્ર અતિબલ તેમને પુત્ર બલભદ્ર, તેમને પુત્ર બલવીર્ય, તેમને પુત્ર કૃતવીર્ય. તેને પુત્ર જલવીયે, તેમને પુત્ર આઠમે પાટે દંડવીય. એ સર્વ ત્રનું ખંડના ભક્તા થયા. ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કરનાર થયાં. અહીં ભરતની પાછળ છ કેડી પૂર્વ વષ ગયાં, તે વખતે સાધમે અવધિજ્ઞાનને પ્રમાણે સ્તવના કરી પિતે અધ્યા માંહે આવી જ્ઞાનાદિક ગુણ જડ્ડાવવા માટે ય પવીત ધારી બાર વ્રતનાં બાર તિલક કર્યા. તે અવસરે દંડવોયે રાજાએ ઇંદ્રને શ્રાવકરૂપે દીઠે. તે દેખીને હર્ષવંત થયે. પછી જમવાની નિમંત્રણ કીધી, રસેઇયાને કહ્યું કે સાધર્મિકને રૂડી રીતે ભેજન કરાવે. ઇંદ્ર પણ ' 'શ્રાવકરૂપ ધરતે ઘરમાંહે આ પચ્ચકખાણ પારો શ્રાવકેની પંક્તિમાં જમવા બેઠો. એક કેડ શ્રાવકને અર્થે જેટલું અન્ન નિપજાવ્યું હતું તેટલું તે એકલે જન્મે. વલી રસોય ને કહ્યું કે હું ભુખે છું માટે અન્ન આપ, રસોયાએ રાજાની આગળ સર્વ વાત કહી. રાજા ત્યાં આવ્યે, તેનેશ્રાવકરૂપધારક ઈકે કહ્યું કે રસોઈ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ વલી સે મુડા અન્ન રંધાવી પીરસ્યું, તે તત્કાલ જમીને વલી કહેવા લાગ્યું કે મારી ભૂખ ગઈ નથી. એ રીતે રાજાનું અપમાન કરવા લાગ્યું કે હું તૃપ્ત થતું નથી. તે વખતે રાજાએ મ. નમાં ખેદ કર્યો કે મારાથી સંઘના પૂર્ણ ભકિત થતી નથી માટે મને ધિકાર છે. સેવક બે યા મહારાજ! એ કઈ દેવ સ્વરૂપી છે તે વખતે રાજાએ ધૂપદિક સતેષી નમસ્કાર કરી પૂછયું કે હે સ્વામી! પ્રસન્ન થાઓ, સાધર્મીની ભક્તિ મહારાથી કેમ થઈ શકે એવું સાંભળી કે પોતાનું પ્રગટ રૂ૫ કીધું. દંડવીયની
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy