________________
પરિચ્છેદ
સુશ્રાવકઅધિકાર પ્રશંસા કરવા લાગ્યું ને કહ્યું કે હે દંડવો ! યુગાદિ દેને વંશ ઉજાન્ય, ધન્ય છે તુને જે તુ આવી રીતે સામીની ભક્તિ કરે છે. સર્જરી
ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्तु पोषकः ।
तन्मित्रं यत्र विश्वासः सा भायों यत्र नितिः ।। પિતાની ભક્તિ કરનારાઓ પુત્ર ગણાય છે, અને પિષણ કરનાર પિતા ગથાય છે, જે વિશ્વાસુ હોય તે મિત્ર ગણાય છે, ને જેઆથી શાંતિ થાય છે તે સી કહેવાય છે.
ઇત્યાદિ સ્તવના કરી ઈ લે ગયે. દંડવીર્ય પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી મોક્ષે પહોંચે.
આ પ્રમાણે સંઘના ગુણ સમજાવવા સાથે સંઘપતિના લક્ષણ અને સઘસેવાના ફળ સમજાવવા પછી સઘન સેવાના માર્ગો માટે વિચાર કરશું તે સ્વામીવાત્સ, તીર્થયાત્રાના અપાતા લા અને સર્વના સામાન્ય હિત માટેના કાર્ય તરફ પવિત્ર ભાવથી કાળજી રાખવી તે સંઘભકિતના લક્ષણ છે. એ દર્શાવતાં આ સંઘભ. તિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
सुश्रावक-अधिकार.
જનાજ્ઞા આશ્રિત શ્રાવક શ્રાવિકા કે જે શ્રી સંઘનું અંગ છે. તેમનામાં તે શની લાયકાત પ્રમાણે અનેક શુભ આચરણ સ્થિત હોય છે. લિયં યાત્રા ઉપર પ્રીતિ, સાઘ ભક્તિ વગેરે જોમ આવકના મુખ્ય કતવ્યો આપણે પર્વે જઈ ગયા તેમ શ્રાવક તરીકે સામાન્ય કર્મ અને ફરજો અનેક છે, કે જે સમજાવવા માટે
શ્રાધ વિધિ” વગેરે મહાનગ્રંથે પૂર્વ પુરૂએ ગૂંથેલા છે. આ સર્વ કર્તવ્યના સાર રૂપ સદગુણની કેટલીક અગત્યની ફરજે સમજાવવા આ સુશાવર્ક અધિકારને આરંભ કરવામાં આવે છે અને
શ્રાવકને કર્યું કાર્યાતાય છે?
अनुष्टुप. अयशः प्राप्यते येन येन चाधो गतिर्भवेत् ।
स्वार्थाच्च भ्रश्यते येन न तत्कर्म समाचरेत् ॥१॥ ૧ થી ૧૫ સૂકિત મુકતાવવી