________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
૧૧
સુશ્રાવકાર્ય જેનાથી અપયશ મેળવાય, જેથી અધેાગતિ થાય અને જેથી સ્વાર્થ ભ્રષ્ટ થવાય તેવું કર્મ આચરવુ' નહિં. ૧
દેશ વિરતિ ચારિત્રની જરૂર.
T
जिनशासनावतंसाः शङ्खाद्याः श्रावकाः पुरा जाताः । अधिगम्य देशविरतिं सन्तु भवन्तोऽपि तादृशाः ॥ २ ॥
શ્રી જીનશાસનના ભૂષણુ રૂપ શખ વગેરે શ્રાવકા પૂર્વે દેશવિરતિ ચારિત્ર મેળવીને શ્રી જિનશાસનના આભૂષણ રૂપ થયા છે માટે તમે પણ તેવ! થાએ. ર શ્રાવકના મુખ્ય કર્તવ્ય.
जिणपूआ मुणिदाणं इत्ति अमित्तं गिहीण सच्चरिअं जइ एयाओ भट्ठो तो भट्ठो सयलसुरकाणम् ॥ ३ ॥
જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, મુનિએને દાન દેવું એ ગૃહસ્થ શ્રાવકનું સચ્ચરિત્ર છે, જો તે ( પૂજનાકિથી ) ભ્રષ્ટ થાય તે તે સવ સુખત્રી ભ્રષ્ટ થાય છે.૩ સસારીના સાત સુખ. इन्द्रवज्रा.
स्थाने निवासः सुकुलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः । न्यायाप्तवित्तं स्वहितं च चित्तं निर्दम्मधर्मच सुखानि सप्त || ४ ||
, સ્થાનમાં નિવાસ, કુળવાન સ્ત્રી, પવિત્ર પુત્ર પેાતાના કુટુમ્બી જનમાં પ્રીતિ, ન્યાયથી ઉપાર્જીત કરેલું દ્રવ્ય, પોત'નુ' હિતચાહનારૂ મન અને ભ વગરના ધર્મ મા સાત માનવ સુખા છે અને શ્રાવકાને તે સહજ છે કારણ કે ધમ રૂપ વૃક્ષના તે અંકુશ છે. ૪
શ્રાવકાનુ નિવાસે સ્થાન.
स्वागता.
तत्र धानि वसेङ्गृहमेधी सम्पतंति खलु यत्र मुनीन्द्राः ।
यत्र चैत्यगृहमस्ति जिनानां श्रावकाः परिवसन्ति च यत्र ॥५॥
ગૃહસ્થ શ્રમી શ્રાવકે એ જે સ્થાનમાં મુનીન્દ્રા પધારતા હોય, જ્યાં શ્રી જૈન ધમના પાસે મન્દિરા હાય અને જે જગ્યામાં શ્રાવકેા નિવાસ કરતા હોય તેવા સ્થાનમાં વાસ કરવા. પ