SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસાધુ અધિકાર. 戮 જેગ્માને નિર્ધન પણ એજ ધન છે અને મૃત્યુ એજ જીવન છે, એવા જ્ઞાન રૂપી એક નેત્રવાળા સત્પુરૂષોને વિધિ શુ કરી શકે? ૨૯ સદ્ગુણીની સત્તા. हृदयं सदयं यस्य, भाषितं सत्यभूषितम् । ાયઃ તિોવાયઃ, જિઃ હ્રીત તથ વિમ્ || ૨૦ || જેનું હૃદય દયાવાળું છે, જેનું ભાષણ સત્યથી ભૂષિત છે અને જેનું શરીર બીજાના હિતને માટે છે. તેને દુષમકાળ શું કરી શકે ? ૩૦ કેવા મહાત્મા લેાકમાં જય પામે છે ? પ્રાર્યો. परपरिवादे मूकः, परदारावक्त्रवीक्षणेऽप्यन्धः । पङ्गुः परधनहरणे, सजयति लोके महापुरुषः ।। ३१ ।। જે બીજાની નિંદા કરવામાં મુંગા છે, પરસ્ત્રીનુ મુખ એવામાં આંધળા છે, અને પારકુ ધન હરી લેવામાં પાંગળા છે, તે મહા પુરૂષ લેાકમાં ય પામે છે. ૩૧ કુળના કરતાં શાળ વધારે ઉત્તમ છે. ૩પનાતિ. ( ૩૨થી૪૩ ) शीलं प्रधानं न कुलं प्रधानं, कुलेन किं शीलविवर्जितेन । भूयो नरा नीचकुलेषु जाताः, स्वर्गं गताः शीलमुपास्य धीराः ||३२|| શીલ પ્રધાન છે, કુળ પ્રધાનથી શીલ વગરનુ` કુળ શા કામનું છે ? નીચ કુળમાં ઉત્પન્ન થયેલા ઘણા પુરૂષ ધીર બની શીળની ઉપાસના કરી સ્વગે ગયેલા છે. ૩૨ મનુષ્ય શરીરમાં રહેલાં તીર્થો. मनो विशुद्धं पुरुषस्य तीर्थं, वाक्संयमचेन्द्रियनिग्रहथ । एतानि तीर्थानि शरीरजानि, मोक्षस्य मार्गे च निदर्शयन्ति ॥ ३३ ॥ શુદ્ધ મન, વાણીના સયમ, અને ઈંદ્રિયાને નિગ્રહ-એ પુરૂષના શરીરનાં તીર્થા છે, તે તીર્થા માક્ષના માને બતાવે છે. ૩૩
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy