________________
પરિચ્છેદ ભાવ શૈચ-અધિકાર..
૪૯૭ વિચાર કરીને હે શુદ્ધ જ્ઞાનવાળા પુરૂષ! તમે સમકત્વ જ્ઞાનરૂપી પાણીથી અભિષેક (સ્નાન) કરે. ૨
ચારિત્રાભિષેકથી વિશેષ શુદ્ધિ तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो नश्यत्ययं सकलदेहमलो नरस्य । नान्तर्गतं कलिलमित्यवधार्ये सन्तश्चारित्रवारिणि निमज्जत शुद्धिहेतोः ॥३॥
તીર્થના પાણીમાં સ્નાન કરનાર મનુષ્યને બહારને આ સમગ્ર દેહને મલ નાશ પામે છે. પરંતુ અન્દર રહેલ (ચિત્તને) મલ નાશ પામતે નથી, એમનશ્ચય કરી લે સજજને ! પવિત્ર વારિત્રરૂપી પાણીમાં શુદ્ધિ (પવિત્રતા) થવાના કારણથી તમે નિમજજન (સ્નાન) કરે. ૩
" જીનવચનામૃત સ્નાન શુદ્ધિ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोमि कुज्ञानदर्शनचरित्रमलावमुक्तम् । यत्सर्वकर्ममलमुजिनवाक्यतीर्थे स्नानं विदध्वमिहनास्ति जलेन शुद्धिः ॥४॥
(હે મનુષ્ય!) સત (સત્ય) એવાં જ્ઞાન, દશન, અને ચારિત્ર રૂપી જેમાં પાણી છે, જે ક્ષમા રૂપી દમિ (લહેર)વાળું અને જે (કુત્સિત) એવા જ્ઞાન, (કજ્ઞાન) કુદર્શન અને કુચત્રિરૂપી મલેથી રહિત છે, એવા સર્વ કર્મના મલને નાશ કરનાર શ્રી જિન ભગવાનના વચન રૂપી તીર્થમાં તમે નાન કરે. કારણકે અહિં પાથી અન્તર શુદ્ધિ થતી નથી. ૪
પાણીની પ્રકૃતિ માટે શંકા. तीर्थेषु चेत्क्षयमुपैति समस्तपापं स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यम् । नैकस्य गन्धमलयोधुर्तयोः शरीरं दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥५।।
તીર્થોમાં સ્નાન કરવાથી જે સસ્ત પાપ નાશ પામતું હોય તે પુરૂષનું પુણ્ય કેમ ટકી શકે? એટલે જે પાણીને સવભાવ સુગંધી તેમજ દુર્ગધી અને પદાર્થને ધોઈ નાખે છે. તે પછી તે કાં નાન કરનારાના પુણ્ય તથા પાપનું પણ તેમજ થવું જોઈએ. ૫,
- કેવળ સ્નાનથી શુદ્ધિ નથી. तीर्थाभिषेकवशतः सुगति जमत्यां पुण्यविनापि यदि यान्ति नरास्तदतः । नानाविधोदकसमुद्भवजन्तुवर्गा बालत्वचारुमरणान्न कथं व्रजन्ति ॥ ६ ॥
પૃથ્વીમાં પુણ્યકર્મો વિના પણ જે મનુષ્ય તીર્થોમાં સ્નાન કરવાથી શુભ ગતિને પામતા હોય, તે નાના પ્રકારના પાણીમાં ઉત્પન્ન થયેલ જતુઓના સમૂહે