SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ. જેમાં શ્રી તીર્થંકર ભગવાનને વિરહ છે, જે કેવલ જ્ઞાન તથા અવધિજ્ઞાનથી શૂન્ય છે; જેમાંથી મન:પર્યંચ નામનું જ્ઞાન નાશ પામી ગયું છે, જેમાં સૂત્રવિશેષ ( ઢષ્ટિવાદ્યાદિ ) સ‘પછ્તા વિનાશ થઇ રહ્યા છે, અને ઉત્પન્ન થતી ક્રુતિ ગ્રંથા દુઃ પ્પાને આપનાર એવા આ કલિકાલમાં ભરતખ`ડમાં જન્મ ધારી જે કેઇ મનુષ્ય અદ્યાપિ સુધી શ્રી જિનેન્દ્ર ભગવાનના વયનેાના સ્નેહુને આધીન થઇ ધમસ બન્યો ઉદ્યમ કરી રહ્યા છે તે લેાકાને પણુ ધન્યવાદ છે. ૨૮ ૪૫૦ ૧૪ અદ્વૈત ભકતની આળખાણુ, . જૈન એ શબ્દ ‘ ધર્મનું' વિશેષણુ છે. એટલે જૈન ધ એવા અા ૯ જૈન ” શબ્દ મેધ કરે છે. ધર્મ એ કોઇ પણ વિભાવિક વસ્તુ નથી. પશુ આડીં જૈનધમ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે `શે રાગ દ્વેષ નિવૃત્તિ, તેટલે અ ંશે મેહના નાશ, અને મેહ સાથે તથા પ્રકારના અજ્ઞાનના નાશ અને જ્ઞાનના પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેના ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્મ જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તીકરાએ આ મગુણુની સ્થિતિના પ્રકાશ માટે ચંદ સ્થાનક હેલાં છે, જે સ્થાનકાને ‘ગુણુસ્થાન ના નામથી એાળખાવેલ છે; તેવા ગુણ સ્થાનકેાને ક્રમશઃ પ્રાપ્ત કરવાં અને આગળ વધતા જવું તેને ‘· ગુણુસ્થાન ક્રમારેહુણુ ” કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણ સ્થાનકથી થાય છે. જેએ જૈનપણાનુ અભિમાન ધરાવતા છતાં એક ખીજા ઉપર વૈર વિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યકિતએ મારૂં આ બધુ એ બગાડયુ· માટે તે મારા કટ્ટા શત્રુ છે. આથે મારૂં ભલુ કર્યું' તે મારા મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનંદ પામવેા, અને તેમ તે બન્નેના જવાથી પાક મુકવી, દીલગીર થવું, હાયપીટ કરવી વૈરી સાથે પ્રાણાંત સુધી પ્રયત્ન યોજવા અને જો પેાતાનુ' ચાલી શકે તે તેને દુનિયાં પાર કરતાં મનમાં આંચકા ન ખાવા, ધના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમિત્તે હજારા રૂપીઆના લડાઇએમાં ધુમાડો કરવા, એ વગે. ૨ મલિન ધીક્કારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને ‘અમે જૈન છીએ ’એમ દુનિયા... માં છાતી ઠોકીને પોતાને ઓળખાવવુ એ શરમાવા જેવું નહિ તેા ખીજુ શું? વમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષા અનુભવી શકયા છે. કે, કેટલાએક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કઇ વ્યકિત તરફથી કે સમુદાય તરફથી સકારણુ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સમાજિક, ધાર્મિક, કાય ની ક્ષતિના લેગે પણ, પેાતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમનું જીવન પુરૂ થતુ *શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ પુસ્તક-૯ અંક ૮–૯.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy