SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સુજન દુર્જનતા અધિકાર. એક ર્ગીમાં ભેદ વિષે. રશાન્ડ્રેલવિઝીતિ. (૧૪-૧૫) शौक्ल्ये इंसबकोटयोः सति समे यद्वद्वतावन्तरं, aroor कोकिलकाकयोः किल यथा भेदो भृशं भाषिते । पैत्ये महरिद्रयोरपि यथा मूल्ये विभिन्नार्घता, मानुष्ये सदृशे तथार्यखलयोदूरंविभेदो गुणैः ॥ १४ ॥ હંસ અને ખગલે ખન્ને ધેાળા હોય છે, પરન્તુ જ્યારે ગતિ કરે છે, ત્યારે ખગલા અને હુસ એમ માલૂમ પડે છે. તેમ કાગડા અને કાયલ અને કાળાં હાય છે, પરન્તુ જ્યારે ખેલે ત્યારે ભેદ જણાય છે. તેમ સાનુ' અને હસદર બન્ને પીળાં હાય છે પણ મૂલ્ય થાય ત્યારે વિભેદાતા (ભેદવાળે અર્થે) જણાય છે. તેમ આય (સજ્જન) અને ખળ (દુષ્ટ) બન્ને મનુષ્ય છે પરન્તુ બન્નેના ગુણેાથી ભેદ જણાય છે. ૧૪ સજ્જન–દુજન–અને રાક્ષસ કાને કહેવા ? ते वै सत्पुरषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । मी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये, तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।। १५ । ये જે પુરૂષા સ્વાર્થના ત્યાગ કરી પરોપકાર કાર્ય કરે છે તે સત્પુરૂષા કહેવાય છે, જે પેાતાનું સુધારીને ખીજાનું પણ સુધારે તે મધ્યમ પુરૂષા કહેવાય છે, જે સ્વસુખ સાધવાને માટે પરનુ` ખગાડે છે તે મનુષ્યજાતિમાં રાક્ષસ માનવા, પરંતુ પેાતાના સ્વાર્થ સુધરે નહિ તે અન્યનું વગર કારણે મગાડવુ' તે પુરૂષાને કઈ ઉપમા આપવી એ અમા જાણી શકતા નથી, ૧૫ સારા નરસા મનુષ્ય વિષે. ૮૬ મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે ” એ રાગ * જન ભલા એ ભૂતળ માંય, જે જુલમી જતા જણાય, એ શિઘ્ર જેનેે કીધાં રૂડાં કામ, ધન્ય ન રહ્યું જે નિશ્ચળ નામ, એ શિઘ્ર લપત કાવ્ય ભાગ પહેલા. ધન્ય જનમ ધરિયા I A ૧૬. અવતરિયા ? જનમ ધરિયા ! અવતરિયા ? ૧૭
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy