SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૫૪ wwwww વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ધર્મની પરીક્ષા. વિંરાર્થ. यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥१२॥ સોનાની પરીક્ષા કરવામાં સેનાને પથ્થર સાથે ઘસવું, તેને કાપવું અગ્નિમાં મેલવું તથા હથોડીથી ટીપવું એમ જેમ ચાર પ્રકારથી પરીક્ષા કરાય છે તેમ ધર્મની પરીક્ષા કરવામાં શાસ્ત્ર, શુભ આચરણ, તપ અને દયા ગુણે લેકમાં ઉપયોગી છે. ૧૨ . ધર્મરૂપી વૃક્ષનું ફલ द्रुतविलम्बित. सुकुलजन्मविभूतिरनेकधा प्रियसमागमसौख्यपरंपराः । नृपकुले गुरुता विमलं यशो भवति धर्म तरोः फलमीदृशम् ॥ १३ ॥ ઉત્તમ કુલમાં જન્મ, અનેક પ્રકારનું ઐશ્વર્ય, પ્રિય જનને સમાગમ, સુખની પરંપરા, અર્થાત્ એક પછી એક એમ સુખનું આવવું તે તેમજ રાજકુલમાં ગુરૂપણું અથવા મોટાઈ, નિર્મલ એ યશ, એ ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. ૧૩૯ ખરે વખતે રક્ષણ કરનાર ધર્મ માટિન (૧૪ ૧૫) सुचिरमपि उपित्वा स्यात्मियौर्वप्रयोगः मुचिरमपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । सुचिरमपि हि पुष्टं याति नाशं शरीरम् सुचिरमपि विचिन्त्यं त्राणमेको हि धर्मः॥१४॥ લાંબા વખત સુધી સાથે વસીને પણ પ્રિય સગાં વહાલાઓથી વિગ થાય છે. ઘણુ વખત સુધી ભેગવવામાં આવે તે પણ વિષય ભેગમાં મનુષ્યને તૃપ્તિ થતી નથી. શરીરને દીર્ઘ કાલ પર્યન્ત પુષ્ટ કરવામાં આવે તે પણ તે નક્કી નાશને પામે છે. જ્યારે લાંબા સમય વિચાર કરવામાં આવે તે પરિણામે એક ધર્મ જ રક્ષા કરનાર છે. ૧૪ સંસારથી પીડીત જન સમાજને સત્ય શરણ व्यसनशतगतानां क्लेशरोगातुराणाम् मरणभयहतानां दुःखशोकार्दितानां । જ ૧૩ થી ૧૬ સૂકત મુકતાવલી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy