SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ, દ્વિતીય ગાળાઓ વગેરે થાડા રસાયનિક પદાર્થો ખરીદ કરે પછી સાંજે ગરીબ અ ને હુકા વના માણસે નુ ટાળું અરે? તેમાં શૂદ્ર જાતિના માણસે પશુ ભેગા કરા અને તેમની આગળ પ્રથમ ધર્મ સંબંધો ભાષણે આપેા; અને પછી મેજીક લેટ અને ખીજી વસ્તુઓ દ્વારા ખગોળ વિદ્યા ભૂગેાળ આદિ શાસ્ત્ર લેક ભાષામાં શીખવા ઉત્સાહી યુવક જતેાની મંડળીને કેળવા, તમારા જીસ્સે તેમાં રેડા, અને ધીમે ધી મે આ વ્યવસ્થિત મડળને વધારે વિશાલ બનાવી વધારે જે સરસ બની શકે તે કરા, પણ નદીમાંથી સવ પાણી જતું રહે ત્યારે જ તે નડ્ડી એળગવી એવા વિચારથી રાહુ જોઇ એસી ન રહેા, બેશક માસિકા, લેખે વગેરે છાપવાં એ સરૂં છે, પણ શાશ્વત કાલ સુધી જે લખાણ લખીએ અને જે વાત કરીએ તેના કરતાં અનતમા ભાગ જેટલુ પણ કા ચડે છે, (મા) એક સભા એલાવેા, ઘેાડા પૈસા મેળવે, અને જે હું હમણાં જણાવી ગયે તે વસ્તુઓ ખરીદો, પછી એક ઝુપડું' ભાડે રાખી તેમાં આ કાર્ય ચલાવે. માસિકેા ગેણુ છે. પણ આ પ્રધાન છે. તમારા સામાન્ય પ્રજાજના પર કાબુ હોવા જોઈએ, નાંની શરૂઆત થાય તે તેથી ખીએ નહી કારણ કે મટ્ઠાન્ વસ્તુએ પછીથી આવે છે. ધૈર્યવાન થાઓ. તમે તમારા બ'એને દોરવાને પ્રયત્ન ન કરેા. પણ તેમની સેવા કરવામાં પ્રવૃત્ત થાએ માણસાને દેરવાની પશુવત્ ઘેલ છાથી જીવન રૂપી પ્રવાહમાં અનેક મહેાટા વહાણે ડૂબી ગયાં છે. આને માટે ખાસ સાવધ થતાં શીખેા, મતલખ કે મરણુ પર્યંત નિરવાથી અનેા. જે મારે કહેવાનું હતું તે બધું હુ' લખી શકયેા નથી, પણ મારા બહાદૂર પુત્ર! ભગવાન્ તમને બધુ સમજવાની બુદ્ધિ આપશે. તે તરફ મારા પુત્ર! પ્રયાણ કરો. પ્રભુના જય થાએ! આપના પ્રેમશીલ વિવેકા—મારા બહાદૂર પુત્રા!—વ્યવસ્થિત સંસ્થાથી કામ ચાલવા દે....પ્રેમ, શુદ્ધ અંતઃકરણ પૂર્વક લાગણી અને ધૈ ~~આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઇ ઉપયાગનું નથી. આ ત્રણના બળથીજ સ કાની સિદ્ધિ છે. વૃદ્ધિ એટલે ઉત્તરાત્તર વધવુ'. પ્રેમ એજ મનુષ્ય જીવનનું રહસ્ય છે. તેથી સ પ્રકારના પ્રેમ એજ જીવન છે, તેજ જીવનના કેવલ નિયમ છે, અને બધી જાતને સ્વા એજ જીવનના અત-મરણુ છે. આ વાત આ લેકમાં તેમજ પરલેકમાં સત્ય પ્રમાણ ભૂત છે. ખીજાનું સારૂ કરવું એ જીતવુ છે, બીજાનુ સારૂ ન કરવું એ જીવવુ નહિ પણ મરવુ` છે, તમે જુએ છે કે મનુષ્ય જાતના તેવુ ટકા જેટલેા ભાગ મૃત * છે—પિશાચા છે, કારણ કે મારા પુત્ર! જે પ્રેમવાન છે તે સિવાય કોઈ પણ જીવતુ' નથી. મારા માલકે ! લાગણી દર્શાવા! ગરીબ, અજ્ઞાની, દબાઇ ગયેલા એવાગ્યેને માટે લાગણી રાખા! જયાં સુધી લાગણી બતાવતાં તમારૂ હૃદય બંધ પડી જાય મગજ બેશુદ્ધ બની જાય અને તમને જણાય કે હવે હું ગાંડા થઇ જઇશ. ત્યાંસુધી તમે
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy