________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પ્રયમ નવકાર મંત્રની મહત્તા चक्रिविष्णुमतिविष्णुबलायैश्वर्यसम्पदः ।
नमस्कारप्रभावाब्धेस्तटमुक्तादिसनिभाः ॥ ६ ॥ ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને બળદેવ વગેરેના ઐશ્વર્યની જે સંપત્તિઓ છે, તે નવકાર મંત્રના પ્રભાવરૂપ સમુદ્રના તીરપર પડેલા મેતી વગેરેની સમાન છે. દર
વશીકરણ વગેરે કર્મમાં આ મંત્રની સત્તા. वश्यविद्वेषणक्षोभस्तम्भमोहादिकर्मसु ।
યથાવિધિ પ્રયુaોડ્યું, મન્ના સિદ્ધિ પાછતિ ૭માં - વિધિ પ્રમાણે એ પરમેષિમંત્રને પ્રયા કરવામાં આવે તે તે વશીકરણ, શત્રુ મારણ, સ્તંભન અને મહાદિક કર્મોની સિદ્ધિને આપે છે. ૭
* નવકાર મંત્ર કે કટપવૃક્ષ? ' . ' तिर्यग्लोके चन्द्रमुख्याः , पाताले चमरादयः । सौधर्मादिषु शक्रायास्तदग्रेऽपि च ये सुराः॥८॥ तेषां सर्वाः श्रियः पञ्चपरमेष्टिमहत्तरोः । .
अङ्करा वा पल्लवा वा, कलिका वा सुमानि वा ॥९॥ - તિર્યગ્ન લેકમાં ચંદ્ર પ્રમુખ, પાતાળ-અલકમાં ચમરેંદ્ર વગેરે, ઉર્વ લેક-સૈધર્માદિ દેવલેકમાં શકેંદ્ર વગેરે અને તેમની આગળ રહેલા જે દેવતાઓ છે, તેમની સર્વ સમૃદ્ધિએ તે પંચપરમેષ્ટિ મંત્રરૂપ કલ્પવૃક્ષના અકુરે, પલ્લ, કળિઓ અને પુષ્પ છે. ૮-૯
શ્રી પરમેષ્ટિ મંત્ર જાપનું ફળ. ते गतास्त गमिष्यन्ति, ते गच्छन्ति परं पदम ।
आरूढा निरपायं ये, नमस्कारमहारथम् ॥१०॥ જેઓ નમસ્કાર મંત્રરૂપી અવિનાશી મહા રથ ઉપર આરૂઢ થયેલા છે, તેઓ પરમપદ-મેક્ષને પામેલા છે, પામવાના છે અને પામે છે. ૧૦ - -
૬ થી ૨૩ નમસ્કાર મહામ્ય-સિદ્ધસેન દિવાકરકૃત.