SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ યતિશિક્ષાપદેશ–અધિકાર •••••• હે મૂઢ ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તુ કેમ હર્ષ પામે છે? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભાર ભર્યો હોય તે તે પણ બેસનાર પ્રાણુને તુરત જ સમુદ્રમાં બૂડાડે છે ! ભાવાર્થ- સેનું સર્વને પ્રિય લાગે છે, તેને રંગ જોઈને પ્રાણું મેહમાં પડે છે, છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડૂબાડે છે, તેવી જ રીતે પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્ય રૂપ જોઈ તેના પર મેહ લગાડે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ ખૂટે છે એમ કેટલીકવાર વિચાર કર્યા વગર અમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સર્વને અતિ ભારે ભરવામાં આવે તે ચારિત્રનાકા સંસારમમુદ્રમાં નાશ પામે છે અને એને આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે. • આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધર્મ, પરંતુ પોતાને મૂછ થાય છે તે સમજાતું નથી, પુસ્તકની મેટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખે તેની સાથે અત્ર સંબંધ નથી અત્ર કહેવાને ઉદ્દેશ એ જ છે કે કોઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ હદયમાં મારા પણાની બુદ્ધિને અહંમમ ભાવને ત્યાગ કરે, એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહીં. અલબત, પિતાની પાસે પૈસા રાખવા, અથવા અમુક નિમિત્ત મનમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રાખવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્રાપાત્ર.દિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બહુધા સંસાર વધારનાર જ છે; અત્ર તે જે હોય તેના પર મમત્વબુદ્ધિ તજવાનો ઉપદેશ છે. ૧૮ મત્સત્યાગ. ध्रुवः प्रमादैर्भववारिधौ मुने, तव प्रपातः परमत्सरः पुनः । गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥१९॥ હે મુનિ! પ્રમાદ કરે છે તેને લીધે સંસાર સમુદ્રમાં તારે પાત તે જાણે નકકી જ છે પણ વળી પાછાં બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જેવું છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊગે પણ કેવી રીતે આવી શકીશ? ૧ સંયમન નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર પાત્રાદિકને “ઉપકરણ” કહેવામાં આવે છે અને જે નકામાં મમતા બુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે (યતિદિનચર્યા) આજ હેતુથી તેવા અધિકરણને અવ અતિભારરૂપ કહેવામાં આવેલ છે,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy