SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુ ભાવા—પ્રમાદ કરવાથી સંસારસમુદ્રમાં પાત થાય છે, સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃત રાખ્યા વગર વ્યવહાર નિધ છે, હુંય છે, અધઃપાત કરાવનારા છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલે હાય તે આત્મજાગૃતિ કરી શકતા નથી, આ બન્ને વચન ખરાખર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનુ તેટલા માટે જ ફરમાન છે અને છદ્મસ્થપણામાં અપ્રમત્તદશા તેમજ પ્રમત્તદશાની સ્થિતિના સ`ખધમાં જે શાસ્ત્રકારના લેખ છે તે યથાસ્થિત છે, અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણ, મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં ન પડવાના ઉપદેશ છે. એ પ્રમાદ કરનાર. જીવ અવશ્ય ઉત્ક્રાંતિમાં નીચા પડી જાય છે, અને સાથે જો મત્સર-ઇર્ષ્યા કરે તે તા પછી અધઃપાત થતી વખત ગળે મેટા પથરા બાંધે છે તેથી એનાથી તરીતે ઉ. પરજ આવી શકાતુ` નથી અને બિચારે। ક્ષણિકસુખ ખાતર અનત કાળ સુધી સં સારસમુદ્રને તળીએ સખડ્યા કરે છે. ૨૬૮ અત્ર પરમત્સર ન કરવા, પરઅવ વાદ ન બાલવા અને પ્રમાદ ન કરવા એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપયોગી છે, પણ બીજાને તેનુ' ઉપયેગીપણુ આછું નથી, ૧૯ वसन्ततिलका (૨૦થો ૩૧ ) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मनस्य प्रतिग्रहभरस्य न निष्क्रियोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते, सौख्यञ्च दास्यति परत्र किमित्यवेहि || २० || મારા જાણવા પ્રમાણે હું આત્મન્! આવા પ્રકારના સયમ અને તત્રી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભેજન વિગેરે ) વસ્તુએનુ ભાડુ' પણ પૂરૂ થતુ નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણુ શું થશે? અને પરલેાકમ સુખ દેણુ આ પશે ? તેનેા તું વિચાર કર. ભાવા —+ બાહ્યાચાર માત્ર વેશ રાખવામાં આવે અથવા તદ્દન બાહ્યાડમર માટે કરવામાં આવે તેનું ફળ શું તે અત્ર વિચારે છે. ગૃહસ્થ પાસેથી ભેજન, વસ્ત્ર, પાત્ર વિગેરે યતિને મક્ત મળે છે, જેને માટે સુરમહારાજ કડે છે કે ઉક્ત દેખાતા માત્ર તપ સયમથી તે તેનુ' ભાડુ' પણુ વળતું નથી. માટે હે યતિ ! તારૂ સમય ગોયમ માં વાયણ ગીતમ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહીં.” એ વાક્ય પ્રમાદનું અત્યંત અન કારીપણું બતાવવા માટે જ સમય સરખા મકાળને માટે પ્રવર્તેલું છે. કેમકે સમયપ્રમાણ ઉપયેાગ છદ્મસ્થના હેતા નથી, પણ અંતર્મુહૂઁત્ત પ્રમાણુ જ હાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy