SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. પંચપરમેષ્ટિ સ્મરણ માહાત્મ-અધિકાર અંતકાળની વિપત્તિમાં પણ આજે મહા અમૂલ્ય એવા પંચપરમેષ્ટિમય તેજનો મને જે લાભ થયો છે, તે સુવણને જેમ અગ્નિને સંતાપ થાય તેમ થાય છે.. તેથી હું મારૂં સદ્ ભાગ્ય સમજું છું. ૨૧ આવી ઉચ્ચતમ ભાવનાનું ફળ. एवं शमरसोल्लासपूर्व श्रुत्वा नमस्कृतिम् । .. निहत्य क्लिष्टकर्माणि, सुधीः श्रयति सदतिम् ॥ २२ ॥ આવી રીતે સદબુદ્ધિવાળો પુરૂષ શમતા રસના ઉલ્લાસ પૂર્વક નવકાર મંત્ર સાંભળી પિતાના કિલષ્ટ કને હણી સદગતિને પામે છે. ૨૨ ઉક્ત ભાવનાની સિદ્ધિને કમ. , વિપુગુ ટેકવવા अन्तभेवाष्टकं सिद्धः, स्यान्नमस्कारभक्तिभाक् ॥ २३ ॥ નવકાર મંત્રને ભજનારે મનુષ્ય ઉત્તમ દેવતાના કુળમાં અને તે પછી વિ શાળ એવા ઉત્તમ મનુષ્ય કુળમાં ઉત્પન્ન થઈ આઠ ભવની અંદરસિદ્ધિને પામે છે. ૨૩ નવકાર મંત્રારાધકની સત્તા, ગાય (૨૪ થી ૨૮) जिण सासण स्ससारो चउद्दसपुव्वाण जोसमुद्धारो। जस्समणे नवकारो संसारो तस्स किंकुण ॥२४॥ શ્રી જીન શાસનના સારરૂપ અને ઐાદ પૂર્વેના ઉદ્ધાર રૂપ એવા નવકાર મંત્રને જે મરે છે, તેને આ સંસાર શું કરી શકે? ૨૪+ નવકાર મંત્રના ચિન્તનમાં રહેલું સુખ.. gણે નિજો અરિ ગોવીંતિ નગોગા नवकार परम मंत्तो चिंति अमित्तो मुहंदेश ॥३५॥ મંગળનું સ્થાન રૂપ, સંસારને વિલય કરનાર અને સર્વ પ્રકારની શાંતિને આપનાર એ પરમ નવકારમંત્ર માત્ર ચિંતવવાથી જ સુખને આપે છે. ૨૫ નવકાર મંત્રની કલ્પવૃક્ષ અને ચિન્તામણિ સાથે સરખામણી. अपुवी कप्पतरु, एसो चिंतामणी अपुव्वोअ । जो गाय इ सयकालं सोपाव इसि वसुहं विउलं ॥१६॥ +૨૪ થી ૨૮ તિમુક્તાવલી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy