________________
:
પ્રથમ.
૩૨
* વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અપૂર્વ કલ્પ વૃક્ષ જેવા અને અપૂર્વ ચિંતામણિ જેવા શ્રી નવકાર મંત્રને જે સદાકાળ ગાય છે, તે વિશાળ એવા મેક્ષ સુખને પામે છે. ૨૬
નવકાર મંત્રનું મહાપાપ છેદવાનું સામર્થ્ય. नवकारइक अकर, पावं फेडेइ सत्त अयराणं । ...
पमासं च पएणं सागरपणसय समग्गेणं ....... ॥१७॥ નવકાર મંત્રને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમના પાપને નાશ થાય છે, એક પદ ગણવાથી પચાસ સાગરોપમના પાપને નાશ થાય છે. અને સમગ્રઆ નવકાર ગણે તે પાંચસે સાગરેપમના પાપ નાશ થાય છે. ૨૭
એક લાખ નવકાર મંત્ર જયનારને બીજું ફળ, जो गुण इल स्कमेगं पूएइ, विही इजिण नमुक्कार ।
तित्थय र नाम गोअं सोबंध इनत्थि संदेहो .. ॥२८॥ જે મનુષ્ય એક લાખ નવકાર ગણે અને વિધિથી ભગવાનની પૂજા કરે છે તે તીથર નામ ગેત્ર બાંધે છે, એમાં કઈ જાતને સદેહ નથી. ૨૮
નવકાર મંત્રથી સંકટમાં પણ શાંતિ.
વન્તતિ. सामवारिधिकरीन्द्रभुजङ्गसिंहदुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि ।
दुष्टाहभ्रमनिशाचरशाकिनीनां; नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि॥२९॥ પચ પરમેષ્ટિ મંત્રના જપીવડે સંગ્રામ, સમુદ્ર, ગજે, સર્પ, સિંહ, દુષ્ટ રાગ, અગ્નિ, શત્રુ, બંધન, દુક ગ્રહો, રાક્ષસે અને ભૂત-ડાકણુથી ઉન્ન થયેલા ભય નાશ પામી જાય છે. ૨૯ નવકાર મંત્રના સ્મરણથી મહા પાપીને મેક્ષની આશા.
રાહૂઢવિજાતિ. हिंसावाननृतप्रियः परधनाहर्ता परस्त्रीरतः
किचान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । मन्त्रेशं स यदि स्मरेदविरतं प्राणात्यये सर्वथा ।"
दुष्कर्मार्जितदुर्गदुर्गतिरपि स्वर्गी भवेन्मानवः ॥३०॥