________________
પરિચ્છેદ.
પંચપરમેષ્ટિ સ્મરણુ માહાત્મ્ય—અધિકાર. સિદ્ધાચળ માહાત્મ્ય-અધિકાર.
૩૩
જે મનુષ્ય હિ‘સા કરનાર, અસત્ય ખેલનાર, પરધનને હરનાર, પરસ્ત્રીમાં આસ તુ અને ખીજા લેાક નિ`તિ, એવા મહા પાપ કરવામાં ગાઢ ઉદ્યમવત હોય અને તેવા દુષ્ટ કર્યાં કરી દુર એવી દુર્ગતિને ઉપાર્જન કરનારા થયા હૈાય; પણ જે તે મનુષ્ય પ્રાણ જતી વખતે પશ્ચાતાપ પૂર્વક વારવાર શુદ્ધ અંતઃકરણુથી નવકાર મત્રને સ’ભારે છે તે તે મનુષ્ય સ્વની ગતિને પ્રાપ્ત કરનારા થાય છે. ૩૦
सिद्धाचल माहात्म्य - अधिकार.
પૂર્વોક્ત અધિકારામાં જે શક્તિ, સ્તુતિ, પૂજા, ભાવપૂજા, નવકાર મંત્ર જપ વગેરેનું ફળ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે કમ કયા સ્થળમાં કરવામાં આવે તા તત્કાળ ઉત્તમ પ્રકારના ફળનું વિતરણ કરે? એટલે પ્રત્યેક સત્કર્મમાં અપેક્ષિત એવાં દેશ, કાળ, દ્રવ્ય, કર્યાં, મંત્ર અને કસાનુકુળ હાવાં જોઇએ. આમાં દેશ શબ્દને પ્રથમ મૂકવામાં આવેલ છે તેથી સત્કર્મ કરવા માટે પવિત્ર દેશ જાણવાની સહેજ જિજ્ઞાસા મનુષ્યને ... ઉદ્ભવે છે, કારણ કે ઉત્તમ દેશમાં કરેલું પૂજના િમનુષ્યને ચેાડા વખતમાં વાંછિત ફળ આપે છે, આ જિજ્ઞાસા પૂ કરવા માટે શ્રી સિદ્ધાચળ અને જેવુ ખીજી' નામ શત્રુજય આદિ નામેા કહેવામાં આવે છે, અને જેમાં શ્રી જિતેન્દ્ર ભગવન્તાના ઉત્તમ પ્રકારનાં સ્વરૂપે, મંદિર, ગજેન્દ્રપદ કુંડ વગેરે મહા પવિત્ર સ્થાનકે છે, તે શ્રી સિદ્ધાચળ પર્વતનાં દન, પ્રણામ, મારેહણ કરી ભગવન્તાનુ' યજન કરવા વગેરેનું ફળ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
જગમાં જાતિ ત્રણ અદ્વિતીય વસ્તુ.
અનુષ્ટુપ્. (૧ થી ૭)
नमस्कारसमो मन्त्रः, शत्रुञ्जयसमो गिरिः । નેન્દ્રનું નીર, નિર્દેન્દુ જીવન ॥ II+
આ ત્રણ ભુવનને વિષે નવકાર મંત્ર, શત્રુજય પર્વત (તી) અને ગજેંદ્રપદ કુંડનું જળ–એ અદ્વિતીય છે, અર્થાત્ ખીજું તેની સમાન કેાઈ નથી. ૧
સિદ્ધાચળ તીથ સેવનથી પાપી પશુઓના ઉદ્દાર. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
इदं तीर्थं समासाद्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ २ ॥
પ
+ ૧ થી ૧૧ મુક્તિમુક્તાવલી.