SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સુસાધુ (નિલે ૫ )-અધિકાર. ૭ સ‘સ્લિષ્ટ છે. ઉત્પાદ વ્યય ધ્રુવમેવ વસ્તુ હોય છે તેથી શુદ્ધ અશુદ્ધતાથી અઢ, લિપ્ત કહેવાય છે. એમ દર્શાવનારી નેત્રથી-શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા આત્માને શુદ્ધ કરે છે, રાગાઢિ ખધનનેા નિરોધ કરવાથી કમલ રહિત થાય છે . અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવતમાન લિપ્ત એટલે અનાદિ પ્રવાહિક કમ મેલથી” હું લિપ્ત છું માટે શુદ્ધ થાઉ” ” એમ દર્શાવતાં નેત્રે કરીને મહા માહાદ્વિ દોષના રાકવાથી વિમલ થાય છે મેટા દોષની નિવૃત્તિ ક્રિયાના બળથી જ થાય છે, સૂક્ષ્મ દોષની નિવૃત્તિ જ્ઞાનના મૂળથી જ હાય માટે— જીવને જ્ઞાન અને ક્રિયારૂપ નેત્રો કેવી રીતે મુખ્ય ગણાય છે ? ज्ञानक्रियासमावेशः सदैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ।। ७ ।। રાજ્જા —સત્ કના ખીલવાથી (ઉદય થવાથી) જ્ઞાન અને ક્રિયાના સમાવેશ થાય છે અને અન્નેની ભૂમિકા ભેદે કરીને અત્ર એકની મુખ્યતા થાય છે. વિવેચન-જીવને જ્ઞાન અને ક્રિયાના લાલ સાથે જ થાય છે તે બતાવે છે. પૂર્વોક્ત જ્ઞાન નેત્ર અને ક્રિયા નેત્ર તે ઉદ્ઘાટન કરવાને જ્ઞાન અને ક્રિયાના એકી ભાવ સાથેજ થાય છે, પરંતુ કાલ ભેદે કરીને થતા નથી. કારણ કે જ્ઞાનની રૂાચ અને ક્રિયાની રૂચિ ભેદે કરીને થતી નથી. પરંતુ અત્ર એટલે સમ્યક્ દૃષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે દેશ પ્રમત્ત, સ` પ્રમત્ત, અપ્રમત્ત, સરાગ, વીતરાગાદિ સયમવાનની અવસ્થા તેના ભેદ એટલે કાલ ગુણાથિી થયેલી ભિન્નતા તેણે કરીને એક એકની, કવચિત્ ક્રિયાની અને ઢચિત જ્ઞાનની મુખ્યતા, પ્રધાન્યરૂપ, થાય છે. લાવાર્થ, જ્ઞાન અને ક્રિયાના એકી ભાવ છે. કોઇ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે ક્રયાની ગાણુતા હેાય છે, અને ક્રયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગાણુતા છે તે માત્ર પૂર્વોક્ત ભ્રામકા ભેદ આશ્રીને છે. સમકિત ગુણુ સ્થાનવતી જીવને સમક્તિ પણાની કરણીની મુખ્યતા છે. દેશવિરતિ, સ વિરવિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા ભામા અને નવમા ગુસ્થાને વતા જીવને જ્ઞાનની સુખ્યાતા છે. જેનું જ્ઞાન અને અનુષ્ઠાન નિર્લેપ રહેલું છે, તે મહાત્માને નમસ્કાર. सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपंकतः ॥ शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः ॥ ८ ॥ શબ્દા— —જ્ઞાન પૂર્વક જેનુ' અનુષ્ઠાન દોષ પકથી લિટ્સ નથી એવા શુદ્ધ બુદ્ધ, સ્વભાવી મહાત્માને નમસ્કાર છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy