________________
દ્વિતીય
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ' 'વિવેચન અલિસની સ્તુતિ કરતાં સમાપ્ત કરે છે. જ્ઞાન પૂર્વક મહાત્માની વ્રત પાલનાદિ કિયા, ષ એટલે ઈહ કાશસા, પરલકા આશંસા, મિથ્યાત્વ, વિષય, કષાયાદિ તે રૂ૫ અંક-કાદવ, આદિ રૂપ મલ, તેથી જેની ક્રિયા દગ્ધ થયેલી નથી, એવા વિમલ, હે પાદેય જ્ઞાન યુક્ત, મન પરિણામવાળા ગીને-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યવાનને નમસ્કાર છે.
ઇતિ સુસાધુ (નિર્લેપ) અધિકાર