SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રા. ઘણા વખત જવા પછી એક દિવસ રાજાએ સજ્જનને પૂછ્યું' કે એ કુમારની સાથે તમારે માંહા માંહે ગાઢ સ્નેહનું કારણ શું છે? તે વખતે સજ્જને વિચાર્યું જે હું' પ્રથમથી કુમારની ઉપર દૂષણુ ચઢાવુ, તે પછી મ્હારાં દૂષણ એ પ્રકાશી શકશે નહી', એમ વિચારી રાજા પ્રત્યે માલ્યા કે હે સ્વામિન્? એવાત કહેવા ચેગ્ય નથી, કેમકે મારે મને સેગન ખવરાવ્યા છે. એવું સાંભળી રાજા વળી વિશેષ આગ્રહ કરી પૂછવા લાગ્યા, એટલે સજ્જને રાજાને સાગન આપી જણાવ્યુ કે હે મહારાજા ! ' વાસપુરી નગરીમાં નરવાહન રાજાને પુત્ર છું અને એ મ્હારા ઘર્ષની દાસીનેા પુત્ર છે. કમ યાગે દેશાંતરે ભમવાથી વિદ્યા પામ્યા, તે વખતે નીચ જાતિથી લજ્જા પામીને ઘરમાં રહે નહીં, દેશાંતરેજ ભમ્યા કરે, તે ભમત્તે ભમતા તમારે નગરે આ ન્યા. વિદ્યાવ'ત માટે તમેએ આદર દીધેા પૂર્વ કના પ્રસાદથી અદ્ભુ રાજ પઢવી પામ્યા, અને હું પણ મ્હારા પિતાથી પરાભવ પામીને અહીં આળ્યે, મને એણે એળખ્યા કારણ કે મમ ના જાણુજ મમ જાણે, તેથી એણે મને પોતાની પાસે રાખ્યા હે સ્વામી એની વાત મે' તમને કહી, પણ એ વાતમાં કાંઇ સાર નથી. એવી વાત સાંભળી રાજા વિચારમાં પડ્યા જે મે' અણુ વિચાર્યું' કામ કર્યું રાજ જામતા ભલે જાએ પરંતુ મારાથી મહારા વશ મલીન થયા તે અત્યંત અકાય થયું. એમ વિ. ચારી જમાઈને મારવા માટે રાજીએ અંતર’ગ પુરૂષને તેડાવીને કહ્યુ` કે આજ રાત્રિએ ઘરની અ'દરના રસ્તે જે આવે તેનુ` તરત સમાધાન કરી નાખો, સેવકે પણ તેવીજ રીતે રાજાની આજ્ઞા પ્રમાણુ કીધી રાજાએ રાત્રિને સમયે ભલે પુરૂષ મેાકલીને કુમારને મારવા માટે તેડાવ્યા, તેણે જઇ કુમારને વિનન્યા, કે આપને રાજા અવશ્ય તેડાવે છે, કાઇ મ્હાટું કાર્ય છે. તેમાટે ઘરને રસ્તે થઈને આવા કુમાર પણ તેવીજ રીતે સજ્જ થઈને જવા લાગ્યે તેવખતે સ્રો બેલી હે સ્વામી? ભેળા થઇ રાત્રે જા છે. પણ રાજ્ય સ્થિતિ મલીન છે. ।। યજ્ઞ // ૪૩૪ ૧૪ काके शौचं द्युतकारेषु सत्यं सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः rata धैर्य मद्य तत्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥ મતલબ કે કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્યતા, સૌંમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુ ́સકમાં ધૈર્ય, દારૂડીયાને તત્વનેા વિચાર, અને રાજાને મિત્ર એ ફાઇએ દ્વીઠા કે સાંભળ્યા નથી. તે સાંભળી કુમાર ખેલ્યા હૈ સુભાગિ! તું કહે છે તે સત્ય છે, પરંતુ રાજાની આજ્ઞા લેાપીએ તે મહા દોષ લાગે. / ચતઃ । आज्ञाभंगोनरेन्द्राणां गुरूणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणांमशस्त्रवध उच्यते ॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy