SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬, વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દ્વિતીય સાધુ પુરૂષ દુખમાં પણ પિતાના સ્વભાવને વધારે સારે કરે છે. सन्तापितोऽपि साधुः, शुभस्वभाव विशेषतो भजति । कथितं किं न क्षीरं, मधुररसमनोहरं भवति ॥ ९॥ - સાધુ પુરૂષને સંતાપ પમાડયો હોય તે પણ તે પિતાના શુભ સ્વભાવને વધારે ભજે છે. ઉકળેલું દૂધ શું મધુર રસથી વિશેષ મનહર નથી બનતું? સાધુપુરૂષને દુર્જન સંતાપે તે પણ તે વધારે સાધુપુરૂષ બને છે. दर्जनजनसंतप्तो, यः साधुः साधुरेव स विशेषात । अपि पावकसन्तप्तः, खण्डः स्याच्छार्करो मधुरः ॥१०॥ જે સાધુ પુરૂષ છે, તે દુર્જનથી પરિતાપ પામ્યો હોય ત્યારે તે વધારે સાધુ બને છે. સાકરને કડક અગ્નિમાં તપાવવાથી વધારે મધુર બને છે. ૧૦ દુર્જન ગમે તેવા દુવચન સંભળાવે તે પણ આયે–સાધુપુરૂષના ' મુખમાંથી વિપ્રિય વચન નીકળતું નથી. दुर्जनवचनाकारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः । न हि दह्यमानोप्यगरुः, स्वभावगन्धं परित्यजति ॥११॥ આર્યપુરૂષ દુર્જનના વચનરૂપી અંગારાઓથી દગ્ધ થયો હોય તે પણ તે અ-- પ્રિય બોલતું નથી. અગરૂને બાળવામાં આવે તે પણ તે પિતાનો સવાભાવિક ગંધ, છેડતે નથી. ૧૧ પિશન જને દૂષિત કરે તે પણ પુરૂષની વાણીનું માધુર્ય વિકૃત થતું નથી. पिशुनजनदक्षिता अपि, ननु सन्तः सत्यमेव सदाचः । अपि वर्वरचरणहतः, खजूरो मिष्ट एव स्यात् ॥ १५॥ સત્પરૂપે ચુગળી કરનારા લોકેએ દોષિત કર્યા હોય તે પણ તેઓ ખરેખર સદ્ધચન બોલનારા રહે છે. પ્લેચ્છ લેકેએ ચરણેથી હલ ખજૂર મધુર જ થાય છે. ૧૨ ૧ ખજારને જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે લોકે તેને પગથી ખૂછે છે...
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy