SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દુષ્ટના ધર્માચરણથી અધમની વૃદ્ધિ. अनुष्टुप् व्याघ्रस्य चोपवासेन, पारणं पशुमारणम् । दुर्जनस्य विशिष्टत्वं परोपद्रव कारणम् ॥ १ ॥ પંચમ વાઘ જો ઉપવાસ કરે તે તેના પારણામાં પશુ હિંસાજ થાય, તેમ ખળ પુરૂષની શ્રેષ્ઠતા ખીજાને દુઃખનુ કારણ થાય છે. ૧ ખલ પુરૂષના ધર્મમાં હિંસા. आर्या (૨ થી ૪ ) धर्मारम्भेऽप्यसतां परहिंसैव प्रयोजिका भवति । काकानामभिषेकेऽकारणतां दृष्टिरनुभवति ॥ २ ॥ જેમ કાગડાએ સ્નાન કરે છે, ત્યારે વસાઇ થી અટકી જાય છે. તેમ ખળ પુરૂષા ધ કરે, તે પણ તેમાં બીજાની ર્હિ ંસાનું કારણ રહેલુ હાય છે. ૨ જાળ અને ખળનું ચરિત્ર સમાન હૈાય છે. वंशावलम्बनं यो विस्तारो गुणस्य या च नतिः । तज्जालस्य खलस्य च निजाङ्कसुप्तप्रणाशाय || ३ || જેમ જાળ વશ ( વાંસ ) ને અવલખીને રહે છે, ગુણ ( દારડા ) ના વિસ્તાર વાળી છે અને નમ્રતા બતાવે છે છતાં પોતાના અંક ( મધ્ય ભાગ ) માં સુતેલ પ્રા ણીના પ્રાણના નશ કરે છે. તેમ દ્રુન પણ વશ ( સારા કુળ ) વાળા ` હાય પુષ્કળ ગુણુવાળા હાય, નમ્રતાવાળા હાય, છતાં પેાતાના ઉપર વિશ્વાસ શખીને રહે. લા મનુષ્યાને નાશજ કરે છે. ૩ ખલને ગુણ પણ બીજાને ખાધક થાય છે. प्रकृतिखलत्वादसतां, दोष इव गुणोऽपि बाधते लोकान् । विषकुसुमानां गन्धः सुरभिरपि मनांसि मोहयति ॥ ४ ॥ ઝેરી પુષ્પાના અન્ય સુન્દર ( ખુશબેાદાર ) હાય તા પશુ ( સુ’ધનાર મનુષ્ય - ના ) મનમાં માહ ( મૂર્છા ) ઉત્પન્ન કરે છે તેમ દુષ્ટ લેાકેા વસાથી જ ખલ છે માટે તેને ગુણુ દેષની માફ્ક લેાકાને પીડા કરે છે. ૪ ૭ ૧ થી ૪ સુભાષિત રત્ન ભાંડાગાર * પર પરાથી વૃદ્ધ લોકોની કહેવત છે કે જ્યારે કાગડા ન્હાય છે, ત્યારે વરસાદ થતા નથી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy