SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. આત્મસત્તા અધિકાર. ૫૯ તે વિચાર યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં જઇ વિરમે અને ત્યાં જઈ પરમાત્માના સ્વરૂપ સામર્થ્ય ના વિચાર કરતા પરમાત્માનું ધ્યાન કરી, આમ કરવાથી તમારા હાથમાં ૫૨માત્મા આવી જશે એમ ન માનશે, આ તે એક અભ્યાસ કરવાનું' સૂત્ર છે, પણ તેજ પ્રમાણે દરરાજ નિયમસર એકજ સૂત્ર—દારડા વિચારને વળગી આગળ અને આગળ તેના મૂળ સ્થાને જવાની ટેવ પાડા. વચ્ચે વિધિ વિચાશરૂપી વિઘ્ના. ઉઠે તે તે તરફ લક્ષ ન આપતાં તમે જે પરમાત્માનું સધાન કરાવનાર વિચારરૂપ દોરડાને ઝલ્યુ છે, તેજ દ્વારઢે વળગી રહી આગળ અને આગળ ચાલ્યા કરે, જો દેરડુ મુકી દઇ બીજા દારડારૂપી વિચારમાં તણાયા તે પછી તરતજ પાછા રબ્બડનુ દોરડુ જેમ હાથમાંથી છટકે અને જ્યાં હૈાય ત્યાંનું ત્યાં જઈ બેસે તેમ તમેા પાછા જ્યાં હશે ત્યાંના ત્યાંજ જશા, માટે આ પરમાત્માકાર કરાવનાર એકજ વિચારને વળગી રહેશેા, તે અ`તે સામથ્યાધિમાં સ્નાન કરશે. * તમારા આત્મામાં વ્હેમેલીન થઇ જશે એટલે દૃશ્ય જમા સર્વ વિસ્તાર હમારી આગળ છેક પાતળા થઇ જશે. હંમે ત્યુને ગમે તે માકર આપી શકશે અથવા તે કપૂરની પેઠે ઉડી જશે. ‘હું દેહ નથી' એમ સમજાતાંજ સર્વ શારીરિક વ્યાપાર, સબધ અને બ'ના કેવળ રમકડાં જેવાં ભાસશે. એ સર્વ નાટકની રંગભૂમિ ઉપરના પાત્રાનાં કામ છે. રંગભૂમિ ઉપરના પાત્ર તરીકે એક મનુષ્ય મ્હારા શત્રુ હાય છે, ખીન્ને મ્હારા મિત્ર બને છે, કોઇ પિતા થાય છે તે કોઈ પુત્ર થાય છે. પરંતુ વસ્તુતઃ હું... પુત્ર પણ નથી અને તિાએ નથી. એ શત્રુ મિત્રા પણું ખરેખર શત્રુ મિત્રા નથી, હું કેવળ બ્રહ્મ છુ, સંસારી બંધના અથવા સબંધ મ્હને બાંધી શકતાં નથી. સ` સંબંધ માયાવી છે. રંગભૂમિ ઉપર સત્ર પાત્રાએ પોતપાતાના પાર્ટ ખરાખર ભજવવા જોઇએ; પરંતુ જે નાટકમાં પ્રેમ અને દ્વેષ ખરાં ગણીને પેાતાના શરીરપર તે વ્હારી લે છે તે કેવળ મૂખ છે. તેવીજ રીતે આખું જગત્ જ્યારે નાટકના એક સીન-દેખાવ–જ છે તે! કન્યના બાહ્ય સ્વરૂપને બીન જરૂરી મહત્વ શા માટે આપવુ' ? એક રાજા હાય તે ત્યુની અરૃખાઇ શા માટે કરવી ? કિવા બીજો રંક હોય તો તેના તિરસ્કાર કરવાના આપણને શું અધિકાર છે ? ધારા કે એક ન્યાયાધીશ છે તે ન્યાયમંદિરમાં આવે છે અને પેાતાને સ્થાને બેસે છે. વાદી પ્રતિવાદીએ, કારકુના, વકીલે, નેાકર ચાકર અને બીજા લેાકા ક્યારનાએ હૈની રાહુ જોતા હૈને માલુમ પડે છે. ન્યાયાધીશને સાક્ષીને મેલાવવા કે વકીલેને નિમ ંત્રણ આપવા જવુ' પડતું નથી. વાદી પ્રતિવાદીને લાવવા પડતા ૢ સ્વામી રામથીથ' ગ્રંથ ૧ લા
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy