SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વળી મને એ શકા છે કે क्वचिद्विद्वद्गोष्टिः क्वचिदपि सुरामत्तकलहः क्वचिद्वीणावादः क्वचिदपि च हा हेति रुदितम् क्वचिद्रम्या रामा क्वचिदपि जराजर्जरतनु नजाने संसारः किममृतमयः किं विषमयः સંસારમાં કોઈ વખત વિદ્વાનોને વિનોદ, કોઈ વખત મદિરા પીને મસ્ત થએલાઓને કલહ, કોઈ વખત વીણુને નાદ, કઈ વખત હાહાકાર થતું રૂદન, કેઈ વખત મને હર સ્ત્રી અને કાર વખત વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલ શરીર દેખાય છે. આ ઉપરથી સંસારને અમૃતમય કહે કે વિષયમય તે સમજી શકાતું નથી. હે પિતા ! આ એ ગુંચવણવાળે પ્રશ્ન છે કે જે ઉકેલવા સમર્થ પુરૂષોની જરૂર છે, અને તેવા પુરૂષની પ્રાપ્તિ માટે સંસાર મેહથી વિરકત થવા પ્રથમ જરૂર ” છે કારણ કે તેવા સમર્થ ન સંસારમાં રહીને મેળવી શકાતા નથી. કેમકે– रम्यं हऱ्यातलं न किं वसतये श्राव्यं न गेयादिकम् , किंवा माणसमासमागमसुखं नैवाधिकं प्रीतये । किंतूशान्तपतत्पतंगपवनव्यालोलदीपांकुर च्छायाचंचलमाकळय्य सकलं संतो वनान्तं गताः ॥ મહેલવાળી અગાશીઓમાં રહેવું શું રમ્ય નથી? ગાયનાદી સંગીત શ્રવણ કરવાં તે શું ૫સંદ નથી પડત? કે શું પ્રાણથી પણ પ્રિય સંબંધીઓનું સમાગમ સુખ અધિક પ્રીતિનું નથી? હાં છે. પરંતુ વસ્તુતઃ એ સર્વ પતંગીયાની પેઠે પળવાર ઊંચે ચઢી પડી જાય તેવું, અને દીપકનો તિની છાયાં પેરે ચલાયમાન છે, તેમ જોઈ સપુરૂષો વનમાં ચાલ્યા ગયા છે. | માટે હે પિતાશ્રી ! જે આપ મારા હિતિષી હે તે ઉભય ભવના કલ્યાણ અથે મને જે ભાવના ઉદ્દભવી છે તેમાં અવરોધ લાવે નહીં. આ વચનોની ધારેલી અસર દેવકરણ શેઠના હદય ઉપર થઈ એટલું જ નહિ પણ તેડવા આવેલ પિતા પતે પણ દિક્ષા લેવા તૈયાર થયા. _ તપસ્વીએ તેમને અભ્યાસ શરૂ કરાવ્યું અને વીરજીભાઈને તેમની આજ્ઞાથી દિક્ષા આપવા નક્કી કર્યું.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy