________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
એથી સભા શેાલે છે. ચ'દ્રથી રાત્રી શોભે છે, રાત્રી વડે ચંદ્ર રાત્રી એ બેઉ વડે આકાશ શોભે છે. પાણિ વડે કમલ શાલે છે અને કમલ તથા પાણી એ બેથી તળાવ
૧૪
રાજા તથા કવિ એ શાલે છે, અને ચંદ્ર તથા શેલે છે, કમલ વડે ચાલે છે. ૩
પાણિ
गुण्येव गुणिनं वेत्ति
(ગુણી ગુણવાનને જાણે છે. )
કવિના ઉત્તમ ભાષણાથી કવિએ જ પ્રસન્ન થાય છે. અનુ૧ ( ૧-૨ )
कवयः परितुष्यन्ति, नेतरे कविसूक्तिभिः । नाकूपारवत्कूपा वर्द्धन्ते विधुकान्तिभिः ॥ १ ॥
કવિચાની ચમત્કૃતિવાળી કાવ્યશક્તિથી કવિએ જ સંતાષ પામે છે બીજા સતીષ પામતા નથી, કારણ કે ચંદ્રની કાંતિથી સમુદ્ર જેમ વધે છે ( સમુદ્રનુ પાણી ઉચ્છળે છે ) તેમ બીજા કૂવાએ ઉછળતા નથી. ૧
સત્પુરૂષાનાં દુઃખાને સત્પુરૂષો જ હણી શકે છે, सन्त एव सतां नित्यमापदुद्धरणक्षमाः ।
गजानां पङ्कमग्नानां गजा एव धुरन्धराः ॥ २ ॥
સત્પુરૂષાના દુઃખાને નાશ કરવાને સત્પુરૂષા જ શક્તિવાળા હાય છે, કારણ કે કાદવમાં ખુચી ગયેલા હાથીઓને બહાર કાઢવાને હાથી જ ર'ધર ( સમર્થ છે) ૨
સત્પુરૂષની દુર્લભતા.
आर्या
( ૩-૪ )
विरला जाणन्ति गुणा, विरलाविरयंतिललिअक्कव्वाई । વિલ્ટાસાહસઘળા, પરદુ:વેલુંરિયા વિરહા ! હૈ ॥
ગુણાને વિરલા પુરૂષા જ જાણે છે, સુંદર કાયૈાને વિરલા પુરૂષા જ રચે છે, સાહસરૂપી ધનવાળા પુરૂષા ( સાહસિક પુરૂષા ) વિરલા જ હાય છે, તથા પારકા દુઃખે દુઃખી એવા પુરૂષો પણ વિરલા જ હોય છે. ૩
ગુણજ્ઞ પુરુષ ગુણી પુરુષથી આનન્દ પામે છે. गुणिनि गुणज्ञो रमते, नागुणशीलस्य गुणिनि परितोषः । अलिरेति वनात्कमलं, न दर्दुरस्त्वेकवासोऽपि ॥ ४ ॥