________________
૧૧
વીરજીભાઇનું કુટુંબ જૈન હતુ, તે જૈનના પુત્ર હતા. અને જૈન નામે એળખાતા હતા છતાં આજ કાલની ધ—ધમ શબ્દ પાકારનારની ધમ ભાવના હૃદયમાંથી ખસીને જીભમાં આવી વસી હાય તેમ તેઓ જૈન તત્ત્વ જાણુવાને બેનસીબ હતા.
દરેક ધર્મમાં જોઇ તા ઘણુંા ભાગ પોતાના કહેવાતા ધર્મનુ માં માથું પણ ભાગ્યેજ જાણુવા છતાં ફક્ત ધર્મનુ ધડ પકડી ઝુઝે છે. પણ તેએ ધર્મના રહસ્યને સમજતાં શીખે તે પછી આત્મહિત સહેજે સુલભ થઈ શકે. તે પણ સુભાગ્યે ધના અંગે મુકરર થયેલાં નિયમિત ક્રિયાકાંડ અને વ્રત નિયમ તથા પર્વ દિવસેાની સરલતા એવી તે અનુકુળ અને સુદૃઢ પદ્ધિતિથી યેાજાએલ છે કે વિશ્રવાને તે પેાતાની ફરજનુ` સહેજ ભાન કરાવે છે.
પર્યુષણુ પત્ર એ જૈન પ્રજા માટે એવા દ્વિવસ છે કે જેનાથી “ જૈન ” બિરૂદ ધરાવતાં ખાળ વૃદ્ધ સર્વ જાણીતા છે. મેટા શહેરમાં કે નાના ગામડામાં, સેકડો માણસેાથી કે જ ગલમાં વસતા એક જ જૈન પશુ આ પર્વના દિવસ તપ, જપ, ધ્યાન, ભાવના–સેવા-ભકિત અને ધર્મારાધનમાં પસાર કરે છે. ગામડાના લેાકા પેાતે જૈન છે તે પર્યુષણુના આઠ દિવસ જાણી શકે છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા શાસ્રવાંચન વગેર નિત્ય આવશ્યક આત્મહિત ક્રિયાનું આરાધન આ આઠ દિવસ અને નહિ તે. છેલ્લા એક દિવસ તા સ કાઈ કરે છે. આ પ્રમાણે છેડવડીમાં પણ પર્યુષણના દિવસ આવતાં વીરજીભાઈને પાતે “ જૈન ” હાવાનું ભાન થયું.
ગામનેા માટા ભાગ વૈશ્નવ સ`પ્રદાયી હાવાથી અને વીરજી ભક્તને પ્રથમ સસ્કાર બેચર ભક્તના થવાથી તેમનું હૃદય વૈદિક ધર્મોમાં રંગાયું હતુ. તે પર્યુષણ પર્વમાં શાસ્ત્ર શ્રવણ થતાં નવુ જાણવા આકર્ષાયું. અને એકડ.ના પાડે પાકા થવા પછી એક શીખવાને જેમ વિદ્યાર્થીનું ચિત્ત આકર્ષાય છે, તેમ પેાતાના કુળ ધ માટે અભ્યાસ કરવાની જીજ્ઞાશા થઇ આવી.
વીરજીભાઈ જૈન ધર્મ માટે જેમ જેમ નવું નવુ' વાંચતા ગયા તેમ તેમ વધા રે ઉંડા ઉતરવા ઈચ્છા થતી ગઈ અને તેના પરિણામે વૈરાગ્ય ભાવ થઈ આવ્યેા. અત્યાર સુધીમાં તે દુકાનના કામમાં બહુ ઓછા ભાગ લેતા હતા, અને માકી પુસ્તક વાંચવા અને સ્તવન, ભજન કરવામાં દિવસ કાઢતા હતા. તેથી તેમના પિતાને વીરજીભાઇના લગ્ન જલદી કરવા ઇચ્છા થઇ. તે માનતા હતા કે સંસારમાં પુત્રનુ' જોડાણ કરવા અને તેનું ધંધામાં ચિત્ત લગાડવાને સ્ત્રી રૂપી ખેડી પડેરાવવા જરૂર છે. સ્ત્રીને માહિનીનુ રૂપ એટલા માટે આપેલ છે કે તેના સ`સ પાસની માહ દિશામાં પુરૂષ અંધ બની જવાથી પોતાનું આત્મકલ્યાણ ધર્મધ્યાન અને વૈરાગ્યના વિચારને વિસરી જાય છે. આ ઉપરથી પેાતાના પુત્રના વૈરાગ્યભાવને સ`સા૨ પક્ષમાં ખેંચી રાખવાને તથા પેાતાની ઘરભંગ સ્થિતિ હાવાથી પુત્રવધુ આવતાં