________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
चिन्तामात्रविचिंतितप्रद इतचिन्तामणिः प्राप्यते
दुः प्रापं भववारिधौ जिनपतेः साहित्यकल्पं वचः ॥ १५ ॥
જગમાં ઘેાડા, વિભૂતિ, ( ઐશ્વય, ) અને દન્તિ ( હાથી )ના સમૂહવાળુ અને પરાક્રમી જેમાં પાળાએ છે, એવુ રાજય પ્રાપ્ત કરી શકાય છૅ, સંકલ્પ ( ધાર્યો) પ્રમાણે અને આપનાર કલ્પવૃક્ષની લતા, કામ (ઇચ્છા)નુ દાન કરનાર ઉત્તમ કામહુધા ગાય, અને ચિન્તન માત્રથી ચિન્તત પદાર્થોને આપનાર એવેા ચિ. ન્તામણિ પણ અહિં પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સ'સારરૂપી સમુદ્રમાં જગતનું હિત કરવામાં સમય એવું વીતરાગ દેવનું વચન પ્રાપ્ત થવુ' દ્રુ ભ છે. ૧૫
કાવ્યશાસ્ત્રની મહત્તા. अनुष्टुपू.
स्तोकापि वन्द्यते लोकैः कस्यापि सुकवेः कृतिः । कलेव हरिणाङ्कस्य स्फुरन्ती नवरेखया ।। १६ ।।
૪
નવીન એવી રેખાથી પ્રકાશમાન થતી (બીજના ) ચન્દ્રમાની કળા જેમ ૧ન્હાય છે, તેમ સુન્દર એવા કઈ પણ કવિની ઘેાડી કૃતિ પણુ લાકેથી વન્તાય છે ( એટલે લેકમાં પ્રશ'સાપાત્ર થાય છે.) ૧૬
કાવ્ય ચમત્કાર.
મનહર.
* શિક્ષક સમાન સારી શિખામણની દેનારી, વૃદ્ધ તુલ્ય જેમાં કહ્યા વિવિધ વિચાર છે; . મિત્ર તુલ્ય માનવીના મનમાં પ્રમાદ આપે, તરૂણી સતી સમ સુસાષણુ તૈયાર છે; આનદ સમે ધરો તે આનંદ અધિક આપે, દુઃખ સમે દુઃખિયાને દિલાસા દેનાર છે; સવિતા પ્રતાપે મને કવિતા તેા કેવી કરૂ', અધર રહેલા જન મનના આધાર છે. ૧૭ આભૂષણરૂપ કાવ્ય.
હાથમાં ધરે. તે વીંટી પાંચીથી વિશેષ શેત્રે, કાને ધરી તેા અમૂલ્ય કુંડલ આકાર છે;
१४
મધ્યપતફાન્ય ભાગ પહેલા,