SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસંગતિ-અધિકાર . મ્યાનમાંથી કહી પોતે નિહાળી ત્યારે બીલકુલ ખરાબ અને માત્ર નામની જ તરવાર કહેવાય તેવી લોખંડના પવાની બુડી-નકામી જઈ તેથી તે તરવાર મ્યાન કરી ડેશીને પાછી આપી, તેથી તે તરવાર મ્યાનમાંથી કહાડી ડેશી ધારી ધારીને જેમ કોઈએ પિતાની તરવાર બદલાવી લીધી હોય તે ભાવ બતાવતી તરવારને નિહાળવા લાગી, તેથી શાહે પૂછ્યું કે “બાઈ ! સશક મુદ્રા વડે તરવાર તરફ ધારી ધારીને શું જુવે છે ?” તે સાંભળી હાથ જોડી દીન વાણી વડે બેલી કે “ગરીબ પરવર હું મારી તરવાર બદલાઈ છે એવી કાંઈ શંકા લાવી જેતી નથી પણુ એ લઉં છું સાક્ષાત પારસ સમાન આપના હાથને મારી તરવારને સ્પર્શ થયો છતાં પણ મારાં કમનસીબ છે? કે સેનાની કેમ ન બની ? તે તપાસું છું ” આ પ્રમાણે તેનું ચર્મત્કારિક યુક્તિ ભર્યું બોલવું સાંભળી તેની ચાતુરી તથા દિન પ્રતિદિન દીર્ઘ દૃષ્ટિ કરી તે ડોશીને તરવાર ભારોભાર સોનું આપવાનો હુકમ કર્યો અને તેને સંતોષી તેની દુઃખાવસ્થા દૂર કરી, તેમ ડોશી પણ શુભાશીર્વાદ આપી પિતાને ઘેર ગઈ. महतां सङ्गे विपदापि वरं અર્થાત મહાનના સંગમાં વિપત્તિ પણ શેભે છે. __ अनुष्टुप् महतां प्रार्थनेनैव, विपत्तिरपि शोभते । दन्तभङ्गो हि नागानां, श्लाघ्यो गिरिविदारणे ॥१॥ મહાન નરેની સાથે હરિફાઈ કરતાં વિપત્તિ થાય તે પણ શેભે છે, જેમકે પર્વતને ત્રોડવામાં થયેલે હાથીઓના દાંતને ભંગ વખાણવા યંગ્ય છે. ૧ ઉપદેશ ન આપે તે પણ સત્યુરૂષોને સંગ ન છોડ. માર્યા (૨-૩) उपचरितव्याः सन्तो, यद्यपि कथयन्ति नैकमुपदेशम् । यास्त्वेषां स्वैरकथास्ता एव भवन्ति शास्त्राणि ॥ २ ॥ સપુરૂષે જે કે એક પણ ઉપદેશ (વાય) ને ન કહેતા હોય તે પણ તેઓની સાથે રહીને તેઓની સેવા કરવી; કારણ કે તેઓની સ્વાભાવિક વાર્તાઓ પણું શાસ્ત્ર હોય છે એટલે તેમની સ્વાભાવિક વાર્તામાં શાસ્ત્રોપદેશ રહેલો છે. ૨ ૨૭.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy