________________
૧૯
શને માટે ત્યાગ છે. આવા અનેક વૃત અને પરીસહ સહન કરવા તે તેમના પુણ્યતેજની નીશાની છે. અને તેઓ તેથી અત્યારે તપસ્વી મહારાજના ઉપનામથી પણ ઓળખાય છે
ચોમાસા પછી ત્યાંથી કુંભારીયાજીની યાત્રાએ નીકળેલા સંઘમાં ઉપાધ્યાય શ્રી સાથે તેમને વિહાર શરૂ થરો હતા અને તે પ્રસંગે ભાચાર્ય શ્રી પણ ઈડરના સંઘ સાથે ત્યાં આવ્યા હતા. જે હકીકત આ પ્રસંગની ભાવના માટે વિનયવિજયજી મહારાજે એક સ્તવન રચેલું છે તે ઉપરથી જાણી શકાય છે. કુંભારીયાથી ભેઈ રસ્તે વડોદરા થઈ ગુરૂ આજ્ઞાથી ૧૯૯૦નું ચેમ સુ છાણ થયું. ચાતુર્માસ પછી સં. ૧૯૬૧માં વડોદરામાં જૈન કેન્ફન્સ ભરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓ છાણથી ત્યાં ગુરૂ પાસે ગયા હતા, અને કેન્ફરન્સમાં ખાસ ભાષણ કરેલ (રીપોર્ટમાં જુઓ) જે ઘણું અસરકારક થઈ પડયું. અને નાગામના પટેલ ઉમેદભાઈએ પોતાના બે પુત્ર તથા ભત્રીજા અને ભાણેજ સાથે તેમની પાસે દીક્ષા લેવા નિશ્ચય કર્યો કે જે પછી તે પૈકી ચારે ૫. દાનવિજયજી મહારાજ પાસે અને એ કે મુનિ નવિજયજી પાસે દીક્ષા લીધી.
ચગીને યાત્રા-ગ-ધ્યાન અને ધર્મકથા એજ કલ્યાણ તથા કર્તવ્ય છે. તે પ્રમાણે ઉપાધ્યાયશ્રીની ઈચ્છા શીખરજીની યાત્રા કરવાની થતાં તેઓએ ગુરૂની સાથે માળવા તરફ વિહાર શરૂ કર્યો અને રતલામ, ઈદેર, ઉજજયની થઈ માંડવગઢની યાત્રા કરી ચોમાસા ઉપર લશ્કર-ગ્વાલીયર પહોંચ્યા અહીં ચોમાસામાં ગુરૂને શ્વાસ જણાતાં
પ્રસંગોપાત તેમને વ્યાખ્યાન આપવાને તક મળવા લાગી અને તેમાં તેઓ મુળ અભ્યા. સને લીધે જલદી ઝળકી નીકળ્યા. વળી ચોમાસા દરમિયાન “પ્રબ ચંદ્રિકા” ને ગ્રંથ કંઠાગ્રે કર્યો. આ પ્રસંગે ઉપાધ્યાજીના ઉપદેશથી ત્યાનાં સંઘમાં ચાલતે કલેશ દૂર થવાથી દેવદ્રવ્યની ઘણી ૨કમ એકઠી થઈ હતી.
ચેમાસા પછી ઉખ ધ્યાયશ્રી સાથે તેઓને વિહાર બંગાળા તરફ આગળ વ. છે અને બારસ (કાશી), અયોધ્યા, સિહપૂરી, ચંદ્રપુરી, કકિદિ, રત્નપુરીધુનાવા, લખનાર. કાનપુર, વગેરે સ્થળે યાત્રા કરી શિખરજી પધાર્યા. અને ત્યાં કલકત્તાના આવેલા સંઘની વિનંતિથી તે તરફ જવું થતાં સં. ૧૯૬૨ નું માસું કલકત્તામાં થયું,
કલકત્તાથી ચોમાસા પછી સ ઘ સાથે ઉપાધ્યાયજી સહીત મુશિદાબાદ (મસુદાબાદ , થઈ અજીમગંજ આવતાં ત્યાં આચાર્યશ્રી વિજયકમળસૂરિ મળ્યા. અહીં બાબુ ધનપતસિંહ છ પાવેલ શાસ્ત્રો પહેરી તેના વાંચનને લાભ લીધે, અહીંથી ચં. પાપુરીને માટે સંઘ હાથી, મોટર, ગાડી, ઘોડા અને રેલવેના રીઝવર્ડ ડબા સાથે બાબુ તકથી નીકળતાં તેમાં પાદ વિહાર કરતાં ચંપાપુરીની યાત્રા કરી ઉપાધ્યાયજી સાથે ૧૯૬૩ નું ચોમાસું આગ્રામાં કર્યું, કે જે દરમિયાન ત્યાં ઉપાધ્યાયજીના