SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સુસાધુ (તત્વદર)–ાધર. જ્યારે નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ત્યારે શાંતિ ઉપલબ્ધ થાય છે અને જ્યાં શાંતિ ત્યાંજ તત્વ દષ્ટિ સુલભ છે. તેથી અહિં તત્વદષ્ટિના અધિકારને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચારિત્રના મુખ્ય આંતર સાધનામાં તત્વદષ્ટિ મુખ્ય સાધન છે. બાહ્ય ચર્મ, દષ્ટિ મુદ્દગલ જનિત પદાર્થોને જ વિકી મૂછ વડે ભ્રાંત થઈ જાય છે. ત્યારે તત્વ દષ્ટિ નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિલાકી તન્મગ્ન બની જાય છે. જ્ઞાનથી સમૃદ્ધ બનેલી તત્વદષ્ટિ ભ્રમને આશ્રય કરતી નથી, તેથી ચારિત્રધારી મહાત્મા તે તત્વ દષ્ટિ વડે વિશ્વનું સૂક્ષ્મ અવેલેકન કરી આત્મસ્વરૂપને પૂર્ણદા બને છે. તેથી આ અધિકારમાં એ મહા ગુણનું વિવેચન કરવામાં આવે છે. તત્વદષ્ટિ પુરૂષ અરૂપી આત્મસ્વરૂપમાં સદા મગ્ન રહે છે. रूपे रूपवती दृष्टि दृष्टा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे तत्वदृष्टिस्त्वरूपिणी ॥ १ ॥ આ શબ્દાર્થ–-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મોહ પામે છે, અને જેની દ્રષ્ટિ અરૂપી તત્વદષ્ટિ છે તે, નીરૂપ આત્મામાં મગ્ન છે. - વિવેચન- રૂપવતી એટલે આકાર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શું જેને છે તે. વિ જેની દષ્ટિ છે, ચર્મ ચક્ષુ છે, એ, રૂપને પુલ જનિત પ્રકારાદિ ગઢ હવેલી પ્રમુખને જોઈને, રૂપને વિષે સુરૂપ આકાર વદિમતું સ્ત્રી પુરૂષશરીરાદિને વિષે વિવિધ પ્રકારે અજ્ઞાનથી થએલી મૂછએ કરીને બ્રાંતિ પામે છે. પરંતુ જેની તવદષ્ટિ છે, ઇંદ્રિયની અપેક્ષા રહિત, સ્વતંત્ર, સાક્ષાત વસ્તુના સદ્દભાવનું વિલોકન કરવા સમર્થ છે, એવી જેની દ્રષ્ટિ અરૂપી છે, આકાર વર્ણાદિ તત્વ રહિત છે, એટલે જેને જ્ઞાન ચક્ષુ છે, તે નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિષે મગ્ન થાય છે. સુખેછુ તત્વ દૃષ્ટિ બાહ્ય દૃષ્ટિમાં રમણ કરતી નથી. भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अत्रांतस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ॥२॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy