SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહની શરૂઆત. while we live let us live. જીવવાનું સાર્થક કરી છે.” મહારાજને વાંચનને શોખ એટલે બધે છે કે વ્યાખ્યાન-ઉપદેશ ઉપરાંતને બની શકતો વખત વાંચનમાંજ પસાર થાય છે. આમ વાંચનમાં જે કંઈ તત્વ મળે તેને સંગ્રહ કરી ભવિષ્યની પ્રજા માટે સારે સંગ્રહ શોધી રાખવા તેમના હૃદયમાં દિલ્હીથી પ્રેરણા થઈ અને તે વખતથી તેમણે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યું કે જેના પરિણામે સાત વર્ષના સતત્ પરિશ્રમના ફળ રૂપે સંગ્રહાએલ સાગર માદધીમાંથી એક લહરી તરીકે આ ગ્રંથ અત્યારે આપણે પ્રકાશમાં આવેલ જોઈ શક્યા છીએ દીલ્હીથી ચોમાસા પછી સિકંદરાબાદ (બુદેલખંડ) જતાં ત્યાં શેઠ જવાહર લાલ જેનીને જ્ઞાન ભંડાર જોવા તક મળવાથી તેને વ્યવસ્થામાં મુકી સૂચિપત્રાદિ કરવા સાથે ત્યાંથી કેટલાક નવા ગ્રંથે મળી શકયા. તે પછી વિચરી સં. ૧૯૬ નું ચામાસું ગુરૂ આજ્ઞાથે આગ્રામાં કર્યું. આગ્રામાં યાત્રાળુ બાને ઉતરવા સાધન ન હોવા થી મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના જેનેાએ મોટા ખર્ચે ધર્મશાળા બંધાવીને તે પછી તેમાં ગુરૂ ઉપદેશથી પાઠશાળા તથા લાયબ્રેરી ખેલવા માં આવેલ છે. એ માસા પછીના વિહારમાં જયપુર પહોંચતાં અડ્રાઈમહોત્સવાદી શુભ કાર્ય થવા પામેલ તે પછી કીસનગઢ જતાં અજમેરને સંધ આમંત્રણ કરવા આવવાથી ત્યાં પૂજાદિ ધ મરાધન થવા પછી અજમેર જતાં ગુરૂઆશા તથા સંધનાં આગ્રહથી ૧૯૬૦ નું ચોમાસું ત્યાં જ કર્યું. અને તે દરમિયાનમાં લેધી પાર્શ્વનાથ તથા મેડતાની યાત્રા કરી ત્યાંના ભંડાર ઉઘડાવી સુચીપત્રાદીની વ્યવસ્થા કરી. અજમેરથી એ માર પછીના વિહારમાં નયાશહેર (બાયાવર) થઈ જત આવતાં ત્યાંના દેરાસર તથા ઉપાશ્રયની હજારો રૂપિયાની જમીન વગેરેની ગેરવ્યવસ્થા હતી તે માટે ઉપદેશ દઈ સુધારો કરાવી, ત્યાંથી પાલી, રાણકપુરની પંચતીર્થ નાની તથા મેટી કરી, આબુજી થઈ પાલણપુર આવતાં ગુરૂઝાયા ૧૯૬૮ નું માસું ત્યાં કર્યું. આ વિહાર દરમિયાન મહારાજશ્રીને બે ભંડારે જોવાનું તથા સુત્ર અને અનેક ભાષા ગ્રંથને પરિચય થયું હતું. આટલા ઉપરથી આવા ગ્રંથમાં શું છે? તેના સ્મરણાર્થે જૈન ગ્રંથની ગાઈડની જરૂરીયાત જવાથી પાલણપુરના માસા દરમિયાન તે કામ હાથ ધર્યું. અને ત્યાજ પુરૂં કર્યું “ આ ગ્રંથ (જૈન ગ્રંથ ગાઈડ) ત્યાંનાજ વત્ની ગાંધી ચદુલાલ ભાઈચંદના સમરણાર્થે
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy