SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ આધકારમાં અધમતા. શ્રર્યા. अन्यस्मादब्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥ સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ ( દુખે સહન કરી શકે એવો એટલે દુઃખ આપના) થાય છે. ૧ જ ઉત્કર્ષમાં અધમતા. & રથોદ્ધતા. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः ।। ॥ સત્ય કહું છું કે ખલ પુરૂષ કોઈને જીવવા દેતા નથી, તેમાં વળી રાજાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી ? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી– वसन्ततितका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥ જેમ ધૂમાડો અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાનેજ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ દે; તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ સેગે (પ્રધાનાધિક) મહાપદને મેળવે તે પોતાનાજ બંધુને તિરસ્કાર ( અપમાનની સાથે શકિત નાશ ) કરે છે. ૩ * ૧ થી ૩ સુભાષિત રતન ભાંડાગાર. # તારપરૈનાની થોઢતા. ગણ, ન ગણુ, ૨ ગણ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy