________________
પરિચછેદ.
દુર્જનનિન્દા-અધિકાર વિશ્વસતાણી દુર્જન
અનુષ્કા (૧-૨) परविघ्नेन संतोष, भजते दुर्जनो जनः ।
लभेदग्निः परां दीप्ति परमन्दिरदाहतः ॥१॥ જેમ અગ્નિ બીજાનું ઘર બાળવાથી અત્યંત તેજને પ્રાપ્ત થાય છે. તેમ દુર્જન પુરૂષ બીજા મનુષ્યને વિધ્ર કરીને તેથી (પિત) સંતોષ માને છે. ૧
સુજનને દુખ આપવાથી પ્રસિદ્ધ થતા દુજેને प्रायः प्रकाशतां याति, मलिनः साधुवाधया । ' नाग्रसिष्यत चेदक, कोऽज्ञास्यात्संहिकासुतम् ॥२॥
રાહુ સૂર્યનું ગ્રહણ કરી પ્રસિદ્ધિને પામે છે તેમ મલીન પુરૂષ સત્પરૂને પીડા કરવાથી ઘણું કરીને (જગમાં) પ્રસિદ્ધિને પામે છે. ૨ કુકમમાં ખલ મનુષ્યની બુદ્ધિને પ્રકાશ.
. अतिमलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणाधीः। तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥३॥
જે અંધકારમાં ઘૂવડ પક્ષીઓની આંખ પ્રકાશ જોઈ શકે છે, તેમ ખલ પુરૂપિની બુદ્ધિ હલકા કામાં કુશળ બને છે. ૩
શક્તિહીન અધમ પુરૂષ બીજાથી કરતા કુકર્મો.
- પ્રાર્યા. (૧-૨) प्रेरयति परमनार्यः शक्तिविहीनोऽपि जगदभिद्रोहे ।
तेजयति शस्त्रधारा स्वयमसमर्थः शिलां छेत्तुं ।। १ ॥ આયુધધારી મનુષ્ય પિતે અસમર્થ છે છતાં તે પત્થરને કાપવા પિતાના 2. અની ધાર સજીને કાઢે છે તેમ દુષ્ટ પુરૂષ (પિતે બીજાને હણવાને) શક્તિ રહીત , તે પણ જગના દેહને માટે બીજાને પ્રેરણા કરે છે. ૧