SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. દુર્જનનિન્દા-અધિકાર વિશ્વસતાણી દુર્જન અનુષ્કા (૧-૨) परविघ्नेन संतोष, भजते दुर्जनो जनः । लभेदग्निः परां दीप्ति परमन्दिरदाहतः ॥१॥ જેમ અગ્નિ બીજાનું ઘર બાળવાથી અત્યંત તેજને પ્રાપ્ત થાય છે. તેમ દુર્જન પુરૂષ બીજા મનુષ્યને વિધ્ર કરીને તેથી (પિત) સંતોષ માને છે. ૧ સુજનને દુખ આપવાથી પ્રસિદ્ધ થતા દુજેને प्रायः प्रकाशतां याति, मलिनः साधुवाधया । ' नाग्रसिष्यत चेदक, कोऽज्ञास्यात्संहिकासुतम् ॥२॥ રાહુ સૂર્યનું ગ્રહણ કરી પ્રસિદ્ધિને પામે છે તેમ મલીન પુરૂષ સત્પરૂને પીડા કરવાથી ઘણું કરીને (જગમાં) પ્રસિદ્ધિને પામે છે. ૨ કુકમમાં ખલ મનુષ્યની બુદ્ધિને પ્રકાશ. . अतिमलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणाधीः। तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥३॥ જે અંધકારમાં ઘૂવડ પક્ષીઓની આંખ પ્રકાશ જોઈ શકે છે, તેમ ખલ પુરૂપિની બુદ્ધિ હલકા કામાં કુશળ બને છે. ૩ શક્તિહીન અધમ પુરૂષ બીજાથી કરતા કુકર્મો. - પ્રાર્યા. (૧-૨) प्रेरयति परमनार्यः शक्तिविहीनोऽपि जगदभिद्रोहे । तेजयति शस्त्रधारा स्वयमसमर्थः शिलां छेत्तुं ।। १ ॥ આયુધધારી મનુષ્ય પિતે અસમર્થ છે છતાં તે પત્થરને કાપવા પિતાના 2. અની ધાર સજીને કાઢે છે તેમ દુષ્ટ પુરૂષ (પિતે બીજાને હણવાને) શક્તિ રહીત , તે પણ જગના દેહને માટે બીજાને પ્રેરણા કરે છે. ૧
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy