SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય. नवापि तत्त्वानि विचारयन्तः, सिद्धान्तसिधुं हृदि धारयन्तः । उत्सर्गमार्गेऽप्यपवादमार्गे, विचारवन्तो विगतप्रमादाः ॥४३॥ . જેઓ નવ તત્વને વિચાર કરનાર છે. જેઓ સિદ્ધાંતના મહાસાગરને હદચમાં ધરનારા છે. જેઓ ઉત્સર્ગ તથા અપવાદ માગે વિચાર પૂર્વક વર્તનારા છે, જેઓ પ્રમાદ રહિત છે. ૪૩ વળી વિજ્ઞા. (૪૪ થી ૪૯) : कुर्वन्त उच्चैदिविधं तपो ये, सर्वक्रियायां बहुधा विधिज्ञाः । हृदवाणिकायैरपि संवदन्तः, स्वाध्यायपीयूषरसं पिबन्तः॥४४॥ જેઓ ઉચ્ચ પ્રકારે બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકારના તપને કરનારા છે, જેમાં સર્વ પ્રકારની ક્રિયાની વિધિને બહુધા જાણનારા છે, જે મન, વચન અને કાયાની સાથે સંવાદ કરનારા છે એટલે તેમના અશુભ યેગને નાશ કરનારા છે, જેઓ વાધ્યાય રૂપી અમૃત રસને પીનારા છે. ૪૪. અનश्रुत्वोपदेशं विशदं गुरूणां, भव्यः प्रबोधं सहसा कमेत । शुद्धाञ्जनं वै नयनस्य तेजच्छायामपाकृत्य व्यनक्ति वेगात् ॥ ४५ ॥ ગુરૂઓને શુદ્ધ ઉપદેશ સાંભળી ભવ્ય જીવ તત્કાળ પ્રતિબંધને પામે છે, જેમકે શુદ્ધ અંજન નેત્રની છાયા (પડળ) દૂર કરી વેગથી તેને પ્રગટાવે છે. ૪૫ તથા– कष्टे त्वकष्टे समचेतसो ये, ते भैक्ष्यमास्तारयितुं समर्थाः। गुप्तेन्द्रिया आत्मविचारदक्षा लाभेत्वलाभे समभावनाश्च ॥४६॥ જેઓ કષ્ટ અને અકણમાં એટલે દુખ અને સુખમાં સમાન ચિત્તવાળા છે, અને જેઓ લાભ અને અલાભમાં સમભાવવાળા છે, જેઓ ઇન્દ્રિયને નિયમમાં રાખ. નારા અને આત્મવિચાર કરવામાં દક્ષ છે તેઓ મુનિચર્યાને વિસ્તારવા સમર્થ છે. ૪૯ તેમજ– ૩પનાતિ (૪૭થી પાછી परोपकारमवणाः स्वसत्वानुरूपयत्ना यतमानचित्ताः। समस्तविध्वस्तकुकर्मयोगाः, साधुक्रियासु प्रबलप्रयोगाः ॥४७॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy