SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસાધુ અધિકાર. જીવેના પિતા રૂપ, અને મેહરૂપી અંધકારના સમૂહમાં સૂર્યરૂપ, એવા આપ સૂરિવરને નમસ્કાર છે. ૩૭-૩૮ સુકૃત–પુણ્યની ગર્જના કેવી હોય છે? अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्वरूपा।। विनिश्चिता या हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ ३९ ॥ બીજા દેવના સ્વરૂપ વગરની અને શ્રીવીતરાગ ભગવાનમાં જ તત્વરૂપ કરનારી જે નિશ્ચયવાળી હદયમાં દેવ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે સુકૃત-પુણ્યની ગર્જના કહેવાય છે. ૩૯ સાધુ પુરૂષના આચાર, षड्भेदयुक्तं व्रतमाचरन्तः, षड्जीवकायान् परिपालयन्तः । अकल्पमाहारमनाहरन्तो, नैवाददाना गृहभाजनानि ॥४०॥ જેઓ છ ભેદ વાળા વ્રતને આચરનારા છે, જેઓ ષસ્કાય જીવોનું પાલન કરનાર છે, જેઓ અકલ્પનીય આહારને લેતા નથી, જેઓ ગૃહસ્થના ભડપકરણને પરિગ્રહ રાખતા નથી. ૪૦ અને વળી– . फ्ल्यमासंदिकमुजिहाना गेहे निषद्यां च न सन्दधानाः। आजन्मतः स्नानमनाचरन्तः, स्वदेहशोभा परिवर्जयन्तः ॥४१॥ જેઓ પલંગ તથા ઉત્તમ આસનને છેડનારા છે, જેઓ ગૃહસ્થના ઘરમાં બેઠક રાખતા નથી, જેઓ જન્મથીજ (દીક્ષા લીધા પછી સર્વથા) સ્નાન કરતા નથી. જેઓ પોતાના દેહની શેભા કરતા નથી. ૪૧ તથા-- अत्युग्ररूपं यतिपालनीयमाचारमष्टादशधा दधानाः। त्रिगुप्तिगुप्ताः समितीश्चपञ्च, प्रपश्चयन्तश्चतुरावधानाः ॥ ४२ ॥ જેઓ અતિ ઉગ્ર અને યતિઓને પાળવા એગ્ય એવા અઢાર પ્રકારના આચારને આચરનારા છે જેઓ ત્રણ ગુતિ તથા પાંચ સમિતિને ધારનાર છે જેમાં સદા ચતુર પણે સાવધાન રહેનારા છે. ૪૨ તેમજ–
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy