SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પદિ સુસાધુ-અધિકાર. જેઓ પરોપકાર કરવામાં પ્રવીણ છે, જેઓ પિતાના સત્વ-વીર્ય પ્રમાણે યત્ન કરનારા છે, જેઓ ચિત્તને નિરોધ કરનારા છે, જેઓ કુકર્મના સવ યોગને નાશ કરનારા છે, જેઓ સારી ક્રિયાઓમાં પ્રબળ પ્રયોગ કરનારા છે, ૪૭ + વળી– ममत्वमायामदमानलोभक्रोधादिभावारिगणं जयन्तः । सन्त्यक्तसङ्गा अतिशान्तदान्ताः, सद्धर्मकर्माचरणेन कान्ताः ॥ ४८ ॥ જેઓ મમતા, માયા, મદ, માન, લેભ અને ક્રોધાદિ ભાવ શત્રુઓના સમૂ હને જીતનાર છે, જેઓ સંગને છોડનારા છે. જેઓ અતિશાંત તથા ઈ. દ્રયને દમન કરનાર છે, જેઓ સદ્ધર્મ કર્મના આચરણુથી મનહર છે ૪૮ તથા– કોષ તો મવિન્યુઝાનિ, સચિત્ર પરિયન્તઃ' मोहान्धकारपसरं हरन्तो, महःस्वरूपा भुवि भानुरूपाः ॥४ए । જેએ ભવિપ્રાણી રૂપ કમળોને વિકાશ કરનારા, સપુરૂષના સમૂહને હર્ષનું પિષણ કરનારા, અને મેહરૂપી અંધકારના પ્રેસરને હરનારા છે તેને આ પૃથવી ઉપર સૂર્ય રૂપે તેજોમય પુરૂ છે. ૪૯ તેમજ– चन्द्रोपमानाः कृतसञ्चकोरप्रमोदपूरावरतारकेशाः । मेरूपमा निश्चलचित्तवृत्त्या, निराश्रयत्वादनिलोपमानाः ॥ ५० ॥ જેઓ સત્ પુરૂષ રૂપી ચકેર પક્ષીને હર્ષના સમૂહને આપનારા અને ઉત્તમ તારકે સ્વામી રૂપ હોવાથી ચંદ્રની ઉપમા વાળા છે, જેઓ ચિત્તની વૃતિમાં નિશ્ચળ રહેનારા હોવાથી મેરૂપર્વતની ઉપમા વાળા છે, જેઓ કોઈ અન્યને આશ્રય લેવા વગરના હેવાથી પવનની ઉપમા વાળા છે. ૫૦ તથા अधृष्यभावेन मृगारितुल्याः, शौण्डीयचर्याभिरिभस्वभावाः। અમેરિમન પોધિતુચા, સર્વ સહન વષમા છે પર જેઓ અસ્પૃષ્ય ભાવથી એટલે કે ઈનાથી ધર્ષણ ન થવાના સ્વભાવથી સિંહના જેવા છે, જેઓ બળ ચાતુર્યથી ગજેના જેવા રવભાવ વાળા છે. જેમાં ગાંભીર્યપશુથી સમુદ્રની તુલ્ય છે, જેઓ સવને સહન કરનારા હોવાથી પૃથ્વીના જેવા છે. ૫૧ ૪૪૭થી ૨૫ નરવર્મ ચરિત્ર ૧ તારક-ભવાગરને તારનારા સવામી રૂપ છે અને ચંદ્રપક્ષે તારક-તારાઓને સ્વામી છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy