________________
પરિચ્છેદ
દ્રવ્ય શાચ અધિકાર.
સ્નાન માટે અનુકૂળ સ્થળ गृहे चैवोत्तमं स्नानं वस्त्रपूतेन वारिणा । तस्माचं पाण्डवश्रेष्ठ गृहे स्नानं समाचर ॥२॥
૪૫
વજ્રથી ગાળેલા પાણી વડે ઘર આગળ જે સ્નાન કરવું' તે ઉત્તમ છે, માટે કે ધમરાજા, તું ઘેર સ્નાન કર. ૨
સ્નાનમાં રાખવી જોઇતી સંભાળ. पीड्यते जन्तवो येन जळमध्ये व्यवस्थिताः स्नानेन तेन किं पार्थ पुण्यं पापं समं भवेत् ॥ ३॥
હે ધમરાજ, જે સ્નાન કરવાથી જળમાં રહેલા જન્તુ પીડાય છે, તે સ્નાન કરવાથી શું ફળ? કેમકે તેમાં પુણ્ય અને પાપ બન્ને સરખાં થાય છે. ૩ સ્નાન કયારે અને કાં ન કરવુ? . न स्नानमाचरेत्क्तो नातुरो न महानिशि । न वस्त्रैः सहनाजस्रं नाविज्ञाते जलाशये ||४||
લાજન કર્યાં બાદ, રાગી અવસ્થામાં મધ્ય રાત્રિને સમયે, તમામ વસે પહે. રીને વારમવાર એટલે દીવસમાં અનેકવાર, અને અજાણ્યા જળાશયમાં (વાવ-કુવા તળાવ-નદી ) વગેરેમાં સ્નાન કરવું નહીં, ૪
- સ્પર્શાસ્પશના ઢાષ કાં નથી. देवयात्राविवाहेषु सम्भ्रमे राजदर्शने । सङ्ग्रामे मार्गेच स्पृष्टास्पृष्टि दुष्यति ||५||
દેવયાત્રા, વરઘેાડા, મેળા વગેરેમાં વિવાહમાં, ઉતાવળના સમયમાં, રાજદ - નમાં, સભા વગેરેમાં. લડાઈમાં, બજારના માર્ગોમાં, સ્પૉંસ્પર્શના દોષ નથી, પ ગળેલ પાણી વાપરવાની આજ્ઞા
जळेन वस्त्रपूतेन यः स्नापयति माधवम् । ● सर्वपापविनिर्मुक्तो विष्णुना सह मोदते ॥७॥
વસથી ગાળેલા જળવડે જે પુરૂષ માધવને સ્નાન કરાવે છે, તે તમામ પાપથી રહિત થઈને ( વિષ્ણુલેાકમાં ) વિષ્ણુની સાથે આનંદ પામે છે. ૭%
નારદીય પુરાણું.