SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દ્રવ્ય શાચ અધિકાર. સ્નાન માટે અનુકૂળ સ્થળ गृहे चैवोत्तमं स्नानं वस्त्रपूतेन वारिणा । तस्माचं पाण्डवश्रेष्ठ गृहे स्नानं समाचर ॥२॥ ૪૫ વજ્રથી ગાળેલા પાણી વડે ઘર આગળ જે સ્નાન કરવું' તે ઉત્તમ છે, માટે કે ધમરાજા, તું ઘેર સ્નાન કર. ૨ સ્નાનમાં રાખવી જોઇતી સંભાળ. पीड्यते जन्तवो येन जळमध्ये व्यवस्थिताः स्नानेन तेन किं पार्थ पुण्यं पापं समं भवेत् ॥ ३॥ હે ધમરાજ, જે સ્નાન કરવાથી જળમાં રહેલા જન્તુ પીડાય છે, તે સ્નાન કરવાથી શું ફળ? કેમકે તેમાં પુણ્ય અને પાપ બન્ને સરખાં થાય છે. ૩ સ્નાન કયારે અને કાં ન કરવુ? . न स्नानमाचरेत्क्तो नातुरो न महानिशि । न वस्त्रैः सहनाजस्रं नाविज्ञाते जलाशये ||४|| લાજન કર્યાં બાદ, રાગી અવસ્થામાં મધ્ય રાત્રિને સમયે, તમામ વસે પહે. રીને વારમવાર એટલે દીવસમાં અનેકવાર, અને અજાણ્યા જળાશયમાં (વાવ-કુવા તળાવ-નદી ) વગેરેમાં સ્નાન કરવું નહીં, ૪ - સ્પર્શાસ્પશના ઢાષ કાં નથી. देवयात्राविवाहेषु सम्भ्रमे राजदर्शने । सङ्ग्रामे मार्गेच स्पृष्टास्पृष्टि दुष्यति ||५|| દેવયાત્રા, વરઘેાડા, મેળા વગેરેમાં વિવાહમાં, ઉતાવળના સમયમાં, રાજદ - નમાં, સભા વગેરેમાં. લડાઈમાં, બજારના માર્ગોમાં, સ્પૉંસ્પર્શના દોષ નથી, પ ગળેલ પાણી વાપરવાની આજ્ઞા जळेन वस्त्रपूतेन यः स्नापयति माधवम् । ● सर्वपापविनिर्मुक्तो विष्णुना सह मोदते ॥७॥ વસથી ગાળેલા જળવડે જે પુરૂષ માધવને સ્નાન કરાવે છે, તે તમામ પાપથી રહિત થઈને ( વિષ્ણુલેાકમાં ) વિષ્ણુની સાથે આનંદ પામે છે. ૭% નારદીય પુરાણું.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy