SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. કુચાધુ-અધિકાર. રસો દાંભિક પુરૂ પહેલાં અમૃતની ધારાની માફક બડાઈવાળી વાણું બેલે છે. પુનઃ (ફરી) પરિણામે તે જ વાણુ બધા દેને ધારણ કરનારી થાય છે. અને આશ્ચર્ય છે કે ઝેર કરતાં પણ વધી જાય છે, ૨૪ કસાધુઓના સંગથી સંસારમાં ડૂબવાપણુ, न भावि धर्मेरविधिप्रयुक्तैर्गामी शिवं येषु गुरुर्न शुद्धः । रोगी हि कल्पो न रसायनैस्तै र्येषां प्रयोक्ता भिषगेवमूढः ॥२५॥ જેઓમાં વિધિહીન ડી કાઢેલ ધર્મો પ્રમાણે ચાલનાર ગુરૂ છે તે શુદ્ધ ગુરૂ નથી, અને (તેઓનું) કલ્યાણ થતું નથી. (ત્યાં દષ્ટાંત કહે છે કે) જે ઔષધને પ્રાન્તા (આપનાર) વૈદ્ય જ મૂઢ હાયતે ચેકસ તે ઔષધેથી રાગી શક્તિમાન ન થાય. (સા ન થાય) ૨૫ તેમજ समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव । ओघं तरीता विषयं कथं स तथैव जन्तुः कुगुरोर्भवाब्धिम् ॥२६॥ તારનાર છે એવી બુદ્ધિથી જેણે જેને આશ્રય કર્યો છે તેજ તેને ડૂબાવે છે; તે તે શીરીતે જળપ્રવાહ તરી શકે? તેમજ જીવ કુસાધુ-કુગુરૂથી ભવ સમુદ્રને કે તેમાં રહેલ (વિષય) વિષયને કેમ કરી શકે? ૨૬ કુપથ્યનું ફળ. माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मेंर्धिग्दृष्टिरागण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥२७॥ દ્ધિક્કાર વાળી દષ્ટિના પગથી (અમદમાદિ) ગુણેની અપેક્ષા ન રાખનારે તું અશુદ્ધ એવા ગુરૂ દેવના ધર્મોથી મત્ત બને છે તેથી તેના પરિણામ રૂપ પર લેકમાં તું શેક કરીશ. (ત્યાં દષ્ટાન્ત કહે છે કે, જેમ કુપચ્ચ (રોત્પાદક) અને ખાનાર પુરૂષ મહા રેગથી ધેરાય છે (પીડાય છે) તેમ. ૨૭ તત્વ ન જાણનારનું ઉભય ભ્રષ્ટપણું मुण्डी जटी वल्कलवास्त्रिदण्डी, कषायवासा व्रतकार्शताङ्गः । त्यक्तहिको वा यदि नाप्ततत्त्वस्तदा तु तस्योभयमेव नष्टम् ॥२८॥ મસ્તક મુંડાવનાર, જટા ધારણ કરનાર, વલ્કલ (ઝાડની છાલ) ના વસ્ત્ર ધારણ કરનાર, ત્રણ દંડ ધારણ કરનાર, ભગવાં વસ્ત્ર પહેરનાર, વ્રતે (ઉપવાસે) થી દુબળા ૨૬, ૨૭, ૨૮. અધ્યાત્મ કલ્પ કુમ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy