SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ર વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. ચતુર્થ અ'ગવાળા અને આ લેક સબન્ધી સુખાના ત્યાગ કરનાર એવા યતિએ પણ જો તત્ત્વની પ્રાપ્તિ ન કરી હોય તેા તેનુ તેા બન્ને (ઐહિક પરલૈાકિક) ન થાય છે, ૨૮ દયા વિગેરે ધર્મોની અપેક્ષા. त्यक्त्वा कुटुम्बं च धनं समस्तमादाय वेषं श्रमणस्य पुंसा । न पालितो येन दयादिधर्मो, हा हारितं तेन मनुष्यजन्म ||२९|| કુટુંબ તથા મધા ધનને છેડીને યતિના વેષને ધારણ કરીને જે પુરૂષે તૈયા વિગેરે ધનું પાલન નથી કયું; તેણે મનુષ્ય જન્મ હારેલે છે એમ ખેદથી કહેવુ’ પડે છે. અર્થાત્ બ્ય ગુમાવ્યેા છે. ૨૯ સસારમાં ધ્યાન ન આપવાની યુતિની ફરજ, इन्द्रवज्रा. संसारकं येन सुखं सकष्टं ज्ञात्वेति वैराग्यबलेन मुक्तम् 1 पश्चानदेया खलु तेन दृष्टिः, संसारसिन्धौ प्रतिपूर्णकष्टे ॥ ३० ॥ સંસારનું સુખ કષ્ટવાળું જાણી જેણે વૈરાગ્યના બળથી છેડી દ્વીધુ છે, તે યતિએ પછી પૂર્ણ કષ્ટવાળા સ’સાર સમુદ્રમાં દૃષ્ટિ (નજર) ન દેવી, ૩૦ કુગુરૂની કરેલ સેવાનું નિષ્ફળપણું वंशस्थ ना सिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुष्टो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुर्न सेवितः ।। ३१ ।। સારી રીતે સિંચેલ હાય તાપણું નિમ્ન વૃક્ષ (લીંબડી) આંબાના ફૂલને આપત નથી, અને રસેથી પુષ્ટ કરેલ હાય (તેપણુ) વય (વાંઝણી) ગાય દૂધ આપતી નથી, સારી રીતે સેવેલ હાય ( તાપણું ) દુષ્ટ રાજા લક્ષ્મી ( ધન ) આપતા નથી; તેમ ( સારી રીતે ) સેવેલ હાય (તેપણ ) કુગુરુ ( ખરામ ગુરુ ) કલ્યાણુઢ્ઢારી ધને બતાવી શકતા નથી. ૩૧ કુગુરુએની કપટ જાળ. वसन्ततिलका. यात्राः प्रतीत्य पितरौ भवतोऽत्र चैत्ये, यद्वात्र मासि विहिता धनिनामुना यत् । कार्यास्त्वयापि च तथेति कथं गृहस्थैर्धर्मोयमित्यनुचितं रचयन्ति धूर्ताः ||३२|| ૩૦ થી ૩૨ સુભાષિત રત્નભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy