SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ કરે વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ आदरं लभते लोके न कापि धनवर्जितः। कान्तिहीनो यथा चन्द्रो वासरे न लभेत् प्रयां ॥ १ ॥ મતલબ કે જેમ દિવસે કાંતિ વિનાને ચંદ્ર અનાદર પામે છે તેમ ધન વિનાને દુનિયામાં સર્વત્ર અનાદર પામે છે એ રીતે કુલ, શીલ, આચાર, વિદ્યા, ઇંદ્રિયનું પર્વ, એ સવ ધન વિના નિરર્થક જાણવાં. તે હવે હે વત્સ! આજથી તારે આવક માફક ઉચિત ખર્ચ કરે, દ્રવ્યને સંગ્રહ કરે, જે માટે રાજ્યને વેગ તું છે, અને રાજ્ય પણ જે ભંડારમાં દ્રવ્ય સબળ હશે તેજ ચાલશે, અને વળી દ્રવ્ય હશે તે જ સર્વ સભા તારી આજ્ઞ માં રહેશે. એવું પિતાનું વચન સાંભળી કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે જુએ મહારા ઉપર કેટલું હેત છે ! યતઃ ||. आकारैरिंगितर्गत्या चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारैश्च ज्ञायतेऽतर्गतं मनः ॥ . મતલબ કે સામાના મનની પરીક્ષા ચહેરાથી, હદયના ઉમળકાથી, ચાલચલ ગતથી, ચેષ્ટાથી, ભાષણથી અને મોં તથા આંખના વિકારથી થાય છે. . આ પ્રમાણે કેઈક પુણ્યશાળી ઉપરજ માતા પિતાની સેમ્ય દષ્ટિ પડે. માટે મારૂં અહેભાગ્ય છે. - હવે કુમાર પિતાની આજ્ઞા પામ્યા પછી વલ્પ ૫ દાન ધર્મ કરવા લાગ્યો, તે વારે યાચક જન કહેવા લાગ્યા કે હે લલિતાગ કુમાર પ્રથમ તમે હાથી સરખા દાતાર થઈને હવે ગર્દભ જેવા કુપણ કેમ થયા? અથવા પ્રથમ તમે ક૯પવૃક્ષ સમાન થઈને હવે ધતુરા પ્રાય મ થયા ! અથવા પહેલાં સિંહ સમાન થઈને હવે શીયાળી જેવા કેમ થયા? એમ સ્વાર્થનષ્ટ યાચક લેકે કહેવા લાગ્યા || યતા છે. तावत् प्रीतिभवेल्लोके यावदानं प्रदीयते । वत्सः क्षीरक्षयंदृष्ट्वा स्वयं त्यजति मातरं ॥ એટલે કે જ્યાં સુધી કંઈ પણ દાન અપાય છે ત્યાં સુધી લેકમાં પ્રીતિ રહે છે, મતલબ કે ગાય દુધ આપતિ બંધ થાય છે એટલે તેને પુત્ર વાછરડે પણ તેના ઉપરને પ્રેમ છેડી દે છે. તેમજ– चलेश्च मेरुः प्रचलेत्तु मन्दरः चलेत्तु ताराग्रहचन्द्रभानुः । कदाप काले पृथिवी चलेद्धि तथापि वाक्यं न चलेदि साधोः॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy