________________
૩૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
કીડાના વનમાં પેઠેલ એ સાંઢીયે કટાના સમુહને જ દેખે છે. (રોધે છે.) પણ શુભલતાઓને દેખી શકતા નથી તહત દુજેન કાનને અમૃત તુલ્ય એવા ઉત્તમ ભાષણુના રસને છોડીને ખલ પુરૂષના દેષોમાં ઘણી મહેનત કરે છે. ( દેષ ગ્રાહી થાય છે.) ૪
દોષનું દાન કરવા છતાં દુર્જને પાસે રહેલે દેષસંગ્રહ समर्पिताः कस्य न तेन दोषा हठाद्गुणा वा न हृता खलेन । तथापि दौरैर्न वियुज्यतेऽसौ, स्पृष्टोऽपि नैकेन गुणेन चित्रम् ॥ ५॥
નીચ પુરૂષે ક્યા મનુષ્યને દેષનું દાન નથી કર્યું? અને બલાત્કારથી કેના ગુણનું હરણ નથી કર્યું (એટલે પોતાના સંબન્ધમાં આવવાથી કોને તે ગુણહીન નથી કરી મુકત ? છતાં જેમ ચાર બીજાનું દ્રવ્ય ચેરે છે તે પ્રથમ પિતાને પ્રાપ્ત થા. ય છે તેમ આ નીચ પુરૂષ દોષનું દાન આપ્યા કરે છે તે પણ તેના દોષ ખૂટતા નથી અને તેને પ્રાપ્ત થવા જોઈએ તે થતા નથી એ આશ્ચર્યની વાત છે ! ૫ દુર્જનને હલકી વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રેમ.
રૂરિજી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादन्नरास्थि निरामिषं । सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते,
न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥ ६ ॥ જ્યારે કૂતરે ઘણા કીડાથી વ્યાસ, લાળેથી ભીનું દુર્ગધીવાળું, નિંદવલાયક સવાદ વિનાનું માંસ રહિત એવા મનુષ્યના હાડકાને સ્નેહથી ખાને હોય છે ત્યારે કદાચ તેની પાસે દેવાધિરાજ (ઈંદ્ર) ઉભે હોય તે પણ પિતે શરમાતું નથી, તેજ પ્રમાણે હલકે માણસ પણ ( પુરૂષની સન્મુખ) હલકી વસ્તુ સ્વીકારવામાં શરમાતે નથી, ૬. ગુણ કરતાં દેષમાં દુર્જનને જણાતી મહત્તા.
शार्दूलविक्रीडित. त्यक्त्वा मौक्तिकसंहति करटिनो गृह्यन्ति काकाः पलं, त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुपितेभ्योऽतिक्षयं मक्षिकाः।