SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૯૩ हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते, यदल्लान्ति गुणं विहाय सततं दोषं तथा दुर्जनाः ॥७॥ જેમ કાગડાઓ હાથીના (મસ્તક ઉપર રહેલ) મોતીના સમૂહને છેડીને (તેમાંથી) માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચન્દનને ત્યાગ કરીને દુઃખી થયેલાંઓના ચાઠાંને આશ્રય કરે છે; કુતરાઓ મનહર રસવાળા વિવિધ પ્રકારના અને ત્યાગ કરીને મળ (વિષ્ટ નું ભક્ષણ કરે છે. તેમ દુર્જન પુરુ ગુણને ત્યાગ કરીને હમેશાં દેશનું ગ્રહણ કરે છે. દુર્જનો કયાં સુધી ગર્જના કરે છે. અનુષ્ય. तावद्गर्जन्ति मण्डूकाः कूपमाश्रित्य निर्भयाः। यावत्करिफराकारः कृष्णसर्पो न विद्यते ॥ १॥ જ્યાં સુધી હાથીની સુંઢના આકાર જે કળોત્ર (કાળીનાગ) સર્પ (પાસ) ન હોય ત્યાં સુધી કૂવામાં નિર્ભય રીતે રહેલા દેડકાઓ ડરાઉ ડરાંઉં ગર્જના કરે છે. ૧ દુષ્ટના સ્વાર્થનું દર્શન. નદિની. इह सासि सहर्ष मञ्जुगुञ्जाभिरामं, मधुकर कुरु कोलि सार्थमम्मोजिनीभिः । अनुपममकरंदामोददत्तश्मोदा, त्यजति बत न निंद्रां मालती यावदेपा ॥ २॥ હે ભમરા ! જ્યાં સુધી અનુપમ મકરંદના સુગંધથી આનંદને આપનાર એવી આ માલતી (પુષ્પલતા ) નિદ્રાને ત્યાગ ન કરે (એટલે ન ઉડે) ત્યાં સુધી તું આ તળ વમાં હર્ષથી સુંદર ગુરવ કરતાં મને હર રીતે કમલિની (કમળલતાઓ)ની સાથે ક્રીડા (રમણ) કર. ૨ સત્ય આગળ અસત્યની ઝાંખપ. अनुष्टुप्. खद्योतो द्योतते तावद्यावन्नोदयते शशी । उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः ॥ १ ॥ ૫ )
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy