SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ગુરૂસ્વરૂપ-અધિકાર. ૧૦૩ ૧^^^^^ = ૧-૧૦ જેઓ મોક્ષ સુખને આપે એવાં વચનો બોલે છે, જેઓ પોતાના અને બીજાના પરિગ્રહને નિગ્રહ કરે છે અને જેઓ મમતાના સર્વ દૂષણેથી રહિત છે, એવા તે મુનિઓને નિર્મલ પદની પ્રાપ્તિને માટે આશ્રય કરૂં છું. ૩ કૃપાળુ ગુરૂઓથી જે ગુણ થાય છે, તે બીજા કેઈથી થતા નથી. न बांधवस्वजनसुतप्रियादयो, वितन्वते तमिह गुणं शरीरिणाम् । विभेदतो भवभयभूरिभूभृतां, मुनीश्वरा विदधति यं कृपालवः ॥४॥ કૃપાળુ એવા મુનિઓ આ સંસારના ભય રૂપી પર્વતને ભેદી પ્રાણીઓને જે ગુણ કરે છે, તે ગુણ સ્વજનો, પુત્ર અને પ્રિય સ્ત્રી વગેરે કરી શકતા નથી, ૪ દયાથી જનક સમાન એવા ગુરૂઓ સદા ભજવા યોગ્ય છે. શારીરિક પુનમનાવતો, વિશુદ્ધ શિવતિ નિ યાં विभीरवो जननदुरन्तदुःखतो, भजामि तान नकसमान्गुरून् सदा ॥५॥ જન્મ (તથા મરણ) ના દુષ્ટ અંતવાળા દુઃખથી ભય પામનાર એવા જે ગુરૂએ પ્રાણીઓના બેધને માટે કુળ તથા ગુણની માગણ વગેરે કરી તેમની પર નિર્મળ દયા કરે છે, તેવા પિતા સમાન ગુરૂઓને હું સદાકાળ ભજું છું. ૫ વચન શુદ્ધિવાળા ગુરૂઓ સદા મોક્ષને માટે થાય છે. वदन्ति ये वचनमनिन्दितं बुधै रपीडकं सकलशरीरधारिणाम् । मनोहरं रहितकषायदूषणं, भवन्तु ते मम गुरवो विमुक्तये ॥ ६ ॥ વિદ્વાનોએ નિંદા નહીં કરેલું, સર્વ પ્રાણીઓને નહીં પીડા કરનાર, મનહર અને કષાયના દેષથી રહિત એવું વચન જેઓ ઉચ્ચારે છે, તે ગુરૂએ મને મેને માટે થાઓ. ૬ અદત્તાદાનના ત્યાગી મહાત્રતવાળા ગુરૂને નમસ્કાર, न लाति यः स्थितपतितादिकं धनं, पुराकरक्षितिधरकाननादिषु । विधा तृणप्रमुखमदत्तमुत्तमो, नमामि तं जननविनाशिनं गुरुम् ॥ ७॥ જે ઉત્તમ ગુરૂ મન, વચન અને કાયાથી શહેર, ખાણ, પર્વત અને વન વગેરે. માં રહેલું અને પછે ગયેલું ધન કે તૃણુ પ્રમુખ અદત્તકોઈએ આપ્યા શિવાય લેતા નથી, તેવા ગુરૂને હું નમસ્કાર કરું છું. ૭
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy