SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તિીય બ્રહ્મચર્ય ધરનારા વિષયવિનાશી ગુરૂ પરમ પૂજ્ય છે. त्रिधा स्त्रियः स्वसृजननीसुतासमा विलोक्य ते कथनविलोकनादितः । पराङ्गमुखाः शमितकषायशत्रवो, यजामि तान् विषयविनाशिनो गुरून् ॥ ८॥ જેઓ મન, વચન અને કાયાવડે સર્વ સ્ત્રીઓને હેન, માતા અને પુત્રી જેવી જઈને તેઓની સાથે ( રાગથી) ભાષણ તથા જેવા વગેરે થી વિમુખ રહે છે તેમજ જેઓએ કષાયરૂપી શત્રુઓને નાશ કર્યો છે, એવા વિષયને નાશ કરનાર ગુરૂએને હું પૂછું છું ૮ અપરિગ્રહ વ્રતધારી ગુર સંસારને છેદનારા થાય છે. વgિછું...પ્રિવિયં ત્રિધા છે, નથુ તનમમતાધિમૈતા. विनिर्मलस्थिरशिवसौख्यकाशिणो, भवन्तु ते मम गुरवो भवच्छिदः॥॥ જેઓ મન, વચન અને કાયાથી બે પ્રકારના (બાહ્ય તથા આત્યંતર) પરિચહને ત્યાગ કરનારા છે, જે શરીરની મમતાથી રહિત છે અને જેઓ વિશેષ નિર્મ. ળ તથા સ્થિર એવા મેક્ષ સુખની ઇચ્છાવાળા છે, તેવા ગુરૂઓ મારા સંસારને ઊદ કરનારા થાઓ ૯ ઇર્યાયિકીથી વિચરનારા ગુરૂઓ ભવ્ય પ્રાણીઓને સુખદાયક છે. विजन्तुके दिनकररश्मिभासिते, व्रजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां, दयालवो ददति सुखानि तेऽङ्गिनाम् ॥१०॥ જે દિવસે સૂર્યના કિરણેથી પ્રકાશિત અને જંતુ રહિત એવા માર્ગમાં પિતાના જરૂરી કાર્યથી ઈર્યા પથિકિ વડે ચારે તરફ ઘેસરા જેટલી પૃથ્વી જઈને ચાલે છે અને જેઓ સર્વ પ્રાણીઓની ઉપર દયા કરનારા છે, તે ગુરૂઓ પ્રાણીઓને સુખ આપે છે: ૧૦. આ સંસારરૂપી શત્રુથી પીડાએલાં પ્રાણીઓને વચન સમિતિ ધરનારા ગુરૂઓ જ શરણરૂપ છે. दयालवो मधुरमपैशुनं वचः, श्रुतोदितं स्वपरहितावहं मितम् । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं, भवारितः शरणमितोऽस्मि तान् गुरून् ॥१२॥ દયાળુ એવા જે ગુરૂઓ મધુર, પિશુનતા રહિત, શાસ્ત્રમાં કહેલું હોય તેવું, પિતાને અને પરને હિતકારી અને ગૃહસ્થ જન બેલે તેવું નહીં તથા મિત એટલે જોઈએ તેટલું જ વચન લે છે, તેવા ગુરૂઓના શરણે હું આ સંસારરૂપી . શત્રુથી ભય પામીને ગયે છું, ૧૧
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy