________________
પૂર્વ કર્મનું વર્તમાન સંબેઘન.
उपजाति.
विधर्विधाता नियतिः स्वभावः काला ग्रहाश्वेश्वरकर्मदेवाः ।
भाग्यानि पुण्यं नियमः कृतान्तः पयोयनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) ૩, સ્વભાવ (મતિ), -- કાલ (સમય ) ૫, ગ્રહ (સૂર્યાદિ નવ ગ્રહ) ૬, ઇશ્વર (પરમેશ્વર) ૭, કમ્ (પ્રારબ્ધ) ૮, દેવ (કર્મ પ્રેરક શક્તિ ૯, ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુમ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કનું ફલે—ખ દેવ) ૧૩, એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં પર્યાય નામે છે..