________________
પરિચ્છેદ
વજ્રભાવના—અધિકાર.
૩૨૭
સૂર્યરામ—કામ તે શું? તમે ઘણા દિવસે આજ દેખાયા તેથી આનંદ થયે ને તમને એકલાવ્યા,
મિયાં—મ' તે સાપ દિન ગ ઉમે ફીરતા હું એર તુમકુ દેખતા હું, લેકીન તુમ આંખ ખંધ કરકે ચલતા ડાગ તે કીસ તરેહસે' હમકુ દેખ શકે? સૂર્યરામ—આ છેકરા આંગળીએ વળગેલા તે આપને છે ? મિમાં—સુભાન અન્ના ! હુમેરા નડુિ તે કયા તુમેરા હૈ ?
સૂર્ય રામ——ઘણી ખુશીની વાત ! આવા મેાટા દીકરે છે, પણ તેનુ' શરીર ઘણુજ નમળુ છે, તે તેને આ શિયાળામાં કાંઈ પાક કે દવા ખવરાવા તા શરીર ૩૪ થશે,
મિ—અચ્છા ! મર સુક સુક્કે લડી હા જાયગા ! તેરે ચે ભાતકા ક્યા કામ હય ?
સૂર્ય રામ—જમાદાર સાહેબ, અમે તે તમારા છેકરાના ભલાંની ખાતર કહીએ છીએ. તે શરીરે સારા થાય ને ઇશ્વર તેને સેા વર્ષની આવરદા આપે એમ અમેા ઇચ્છીએ છીએ.
મિ—કયા તુમેરે કહેનેસે જીગાની લખી હાતી હુય ? ઇધર માર ડાલીએ !
તેરા ચઢે તે
સૂર્યરામ—મીમ, તમારૂ નામ શું ? હું ભૂલી ગયા છું, તે કહેાને ? મિયાં—તેરે કયા કામ હય ? ચલ નહીં ખેાલતા.
સૂર્ય રામ—અરે ભલા માણુસ ! માણુસ માણુસની સાથે વાત કરીને પૂછે, તેમાં તમે આડા જવાબ શામાટે ક્રે છે ?
મિયાં—( અતિ ક્રેષ કરીને ) ભલા કિકુ` કહેતા હુય ? હમ તે ભલા નહિ લેકીન ખુરાજ હ્રય ! દેખ, અમી હમકુ પૂણેગા તે। માર ડાલુ'ગા !
એટલામાં એક ટટાખાર ભગલેભગડ જતા હતા, તેને સંભળાવવા સારૂ સૂ રામે મિઆને કહ્યું કે “ તમે અમને તે આડા જવામ આપે છે ને વળી મારવાની ધમકી આપે છે. તા યા ! હવે આ ભગલા ભ’ગઢને કેમ પાંસરે જવામ આપશે ?
મિયાં—ઉસ્કા ખાવાકી કયા પરવા હુંય ? ઉસ્સે હમ ડરનેવાલા નહિ, ઈસ્કુ તેા કયા, લેકીન ઇસ્કા ખાવાકુ' ભી ઐસા જવાખ દેવે !
ભગલેાભંગડ આ વાત સાંભળીને સમજ્યું કે મને કાંઇક સીઆંએ કહ્યું, તેથી પૂછવા લાગ્યો કે “ કેમ સીમાં, મને કહેા છે ? ”