SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ, १४ નવા પ્રગટે, તેમના વ્યવહાર ક્રમશઃ પવિત્ર થવા જોઇએ, પણ ધારાકે તેમ કરવા તે અસમથ નીવડયા તેથી તે જૈનકેાટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તદ્ન ભૂલભરેલું છે જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમ અથવા ક્ષયથી થાય છે; શ્રદ્ધા (યથા શ્રદ્ધા) સમ્યકત્વ, સમક્તિ માહુની કર્મના ક્ષયાપશમથી અથવા ક્ષયશો પ્રકટે છે; અને ત્યાગ વૃત્તિ ચારિત્ર મેહનીય કમના ક્ષયાપશમ અગર ક્ષયથી પ્રાપ્ત થાય છે, આમ કમાં એક ખીજા ગુણેાને આચ્છાદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે શુશુના પ્રકાશ કરવામાં આવે તે ગુણના અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણ ભૂત છે, કાઇએ જ્ઞાનાવરણીય ક્રમને! ક્ષયાપશમ કર્યાં, તે તેને માત્ર જ્ઞાનજ પ્રાપ્ત થાય છે, પણ સમ્યકત્વના અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાન ના નામથી ઓળખાય છે. તે કોઇમાં માત્ર શ્રદ્ધા હોઇ શકે, કેાઇમાં જ્ઞાન અને શ્રદ્ધા બન્ને હાઇ શકે, અને ક્રાઇમાં ચારિત્ર સાથે ચારિત્ર માહની કર્મના ક્ષયાપશમ હોયતે ત્રણે પણ હાઇ શકે; એટલે કે કેઇ પણ જાતને એમાં નિયમ જયાં નથી ત્યાં અમુક સ્થિતિ વાળાનેજ જૈના કહેવા એમ માની લેવું તે પેાતાનું ડહાપણુ નહિ તેા ખીજું શું! સત્ય એવી ચીજ છે, કે જે સ`ને પ્રિયજ હાય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યાથી થયા વિના રહેતી નથી. તમે જોઇ શકશે કે, નાટકમાં નાટકકારક પાત્રા અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકા અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પેાતાની હાજરી આપે છે; તેએમાં દરેક ગુણગ્રાહી હેાતા નથી, તેમ સ નવાળા દરેક હાય તેવા નિયમ હાતા નથી, છતાં પણ જ્યારે સીતા અને રામ ચંદ્રજીનું નાટક ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઇ, અશેક વાટિકામાં રાખી પાતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણુના તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જેએ રાવણને ધિક્કારવા તૈયાર થઈ જાય છે તેમેના મનમાં સજ્જડ થઇ જાય છે, ભતૃ હિરના નાટકમાં પીંગલા પ્રપ′ચ કરી ભ રિને છેતરે છે, અને તેનુ પાકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષકે પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તૃહરિ તરકે દયાજનક સ્થિતિએ એવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકોના મનની સ્થિતિ અનેક નાટ કામાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રા તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પાતામાં તેવી નીતિ–પાત્રતા ન હેાય, છતાં નીતિ સર્વ પ્રિય હેાવાથી, અનીતિનાં પાત્રાને પણ નીતિ પ્રિયજ લાગે છે. આ દૃષ્ટાંતથી એમ ખાત્રી થાય છે કે લેાકમાં અનીતિ, અનાચાર કે અધર્મ તરફ અભાવ છે, વળી આત્માના પણ મૂળ એજ સ્વભાવ છે, કેમકે કંઈપણ ખરાબ વિચાર કરતાં અથવા અયેાગ્ય કાર્ય માટે પ્રવૃત્ત થતાં હૃદય કંપે છે, હાથ પગ ધ્રુજે છે અને જાણે કેઇ ના કહેતુ હાય તેમ આઘાત થાય છે. આ સવ હકીકતના વિચાર કરતાં ધર્મ એકજ શરણુ છે. તે બતાવતાં આ ધર્માધય અધિકાર પૂર્ણ કરવામાંઆવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy