SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય શુદ્ધ વિચાર જેના ચિત્તમાં, પામ્યા પરમ આનંદજી; જીવન મુક્ત તે જાણવા, મીટયા માયાના ફંદજી. ગુરૂ વિના. ૨૩ આઠે હેિર આનંદમાં, કરે કલેશને નાશજી; વૃત્તિ વિષયથી વાળીને, ભાળે બ્રહ્મ વિલાસજી ગુરૂ વિના. ૨૪ માયાથી મન ચળે નહિં જાણ્યું જુઠે સંસાર; સ્વપ્નામાં પણ ચુકે નહી, પ્રીછવા પ્રાણાધારજી ગુરૂ વિના ૨૫ ગુરૂગમ આવી જેના ઘટમાં, તેના ટળે નહી ટેક; રામામાં ચિત્ત ચળે નહીં, નિત્યા નિત્ય વિવેકજી, ગુરૂ ગમ૨૬ પરમ ગુરૂની પરીક્ષા, જીરે કેમ જણાય છે, શીલ સંતેષ ક્ષમા દયા, અનુભવીથી ઓળખાય છે. ગુરૂ ગમ. ૨૭ સદ્ ગુરૂથી સુખ ઉપજે, દર્શને દુઃખ જાય, સંશયના રે ચુરા કરે, પરપંચ પળાયછ, ગુરૂ ગમ. ૨૮ એવા સદગુરૂને સેવતાં, ઉઘડે અનંત ચનજી, દુર્ગણ કેના દેખે નહીં, તે પરમાત્મા પ્રસન્નછે. ગુરૂ૦ ૨૯ ગુરૂ ઉપદેશ જેના ઘટમાં, તેને ઉપજે વૈરાગજી. તૃષ્ણા ત્યાં ઉભી નવ રહે, કરે તનમાંથી ત્યાગ. ગુરૂ ઉપ૦ ૩૦ સુખ દુઃખને સંભવ નહી, તજે હર્ષને શેકજી દશ્ય પદારથ જેટલું, જાણે નાશવંત ફેકજી. ગુરૂ ઉપ૦ ૩૧ આશા તૃષ્ણથી અળગા રહે, નિરખે નિજ સ્વરૂપજી; ઉપાધિ અંતરમાં ગમે નહી, દેખે ડાકણ રૂપજી. ગુરૂ ઉ૫૦ ૩૨ આશા તૃષ્ણને ઉપાધિરે, ત્રણે અવિદ્યાનું અંગજી; - વિરોધી વિવેક વિચારના. પાડે ભજનમાં ભંગજી. ગુરૂ ઉ૫૦ ૩૩ પરપંચથી પાછુ ફરી, ઉતરે અંતરમાં મનજી; હન સ્વરૂપ એવા ગુરૂપદે, સેપીએ તન મન ધનજી. ગુરૂ ઉપ૦ ૩૪ આ પ્રમાણે કહી આ ગુરૂસ્તુતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy