SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. ચતુ ભાજન પ્રિય બ્રાહ્મણાનું મહાવૃષભ સાથે શ્લેષ અલંકારથી નિરૂપણુ, वसन्ततिलका. क्षेत्रेषु सस्यमतिभक्ष्य चिरं महोक्षा भीतिं जने विदधतो निजगर्जनाभिः । स्वज्ञातिपीडनपरा विगतान्यचिन्ता विमा इवाद्य विचरन्ति परान्नष्टाः | २८ આજ શરઋતુમાં ધાન્યા સારાં પાકવાથી ક્ષેત્રામાં ધાન્યનુ લાંખા વખત સુધી ભક્ષણ કરીને પેાતાની ગર્જના ( એગ્ધા ) ના શબ્દેથી લેકમાં ભયને ઉત્પન્ન કરવાવાળા, પેાતાની જ્ઞાતિ-નાના આખલા વિગેરે–તે પીડા કરવાવાળા અને 66 દક્ષિણે ચકવામે ત્રિશુલ ” આવા ચિહ્નવાળા હોવાથી ડખા વગેરેમાં પુરાતા નથી તેથી ખીજી ચિન્તાથી રહિત એવા મહા સાંઢા મીજાના અન્નથી પુષ્ટ થયેલા બ્રાહ્મણ્ણાની માફક વિચરે છે. ઉપરના વિશેષણા બ્રાહ્મણેામાં ઘટાવે છે કે-આજ શ્રદ્ધપક્ષ હોવાથી યજમાનાના ધર્મ ક્ષેત્રામાં લાડુ પાયસ વિગેરે અન્નનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને લેાકમાં પેાતાની ગનાએથી ભયને ઉત્પન્ન કરતા, પેાતા ની જ્ઞાતિને પીડા કરવામાં તત્પર અને ઘરમાં ભેજનાદિના ખર્ચે ન હેાવાથી બીજી ચિન્તા રહિત અર્થાત્ ચિન્તા વગરના પરાન્નથ પુષ્ટ થયેલા બ્રાહ્મણેા વિચરે છે. ૨૮ ભિક્ષુક બ્રહ્મણની બાર પ્રકારે કુશળતા શાર્દૂલવિઋતિ.-( ૨૯-૩૧ ) उच्चैरध्ययनं पुरातन पीभिः सहालापन, तासामर्भकलालनं पतिनुतिस्तत्पाक मिथ्यास्तुतिः । आदेशस्य करावलम्बनविधिःलेख क्रिया, होरागारुडमन्त्रतत्रक विधिभिक्षोर्गुणा द्वादश । २८ । ઉંચે સ્વરે ભણવું, જુની કથા કહેવી, સ્રોમાની સાથે વાતચીત કરવી, તેમનાં ખાળકાને લ!ડ લડાવવાં, સ્રિએના પતિનાં વખાણ કરવા, તેમની રસેાઇની કિંમઘ્યા સ્તુતિ કરવી, તેમના હુકમનુ હાથવડે ઉઠાવવુ', પંડિતપણુ તથા લેખ ક્રિયામાં કુશળપણું બતાવવુ', અને હેારા ગરૂડી મંત્ર તંત્રના વિધિ જાણવા એ ખારક્ષુિકના ગુણ છે. ૨૯ તેઓનું નિત્ય કર્મ प्रातःक्षालितलोचनाः करतले चञ्चलवित्राङ्कु स्तत्तत्स्थाननिवेशितोर्ध्व तिलका शैलान्तबद्धाक्षताः
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy