SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પરિદ બ્રાહ્મણ-અધિકાર. ૩૧૯ को जानश्च मृतोऽयवा मृततिथिः कस्यालये वर्तते, चेत्थं हर्षशर्युताः प्रतिदिनं धावन्त्यहो भिक्षुकाः ॥३०॥ પ્રાતઃકાળમાં આંખે પાણીથી સાફ કર્યા પછી હાથમાં દભો અથવા દુર્વાના અંકુર રાખી, શ ૨ના તે તે ગ્ય ભાગમાં ઉર્વ (ઉભું) તિલક કરી અને વસ્ત્રના છેડામાં ચેખા બાંધી “આજ કેણ જન્મ્યો છે?” “આજે કણ મરી ગયે છે? ” અથવા “આજે કેને ઘરે મરણ તિયિ છે”? એ પ્રમાણે હજારગણે આનંદ પામી, અહ ? હમેશાં ભિક્ષુકો દોડે છે. ૩૦ કુલ્લાહ્મણોના લક્ષણોને બહાને દર્ભની ચેષ્ટાઓનું ઉપ્રેક્ષણ पाणौ ताम्रघटी कुशः करतले धोते सिते वाससी, भाले मृत्तिलकः सचन्दनरसो न्यस्तैकपुणं शिरः । • दूराक्षिप्रादागतिढतरव्याश्लिष्टदन्ता गिरः सोऽयं वश्चयितुं जगद्भगवतो दम्भस्य देहक्रमः ॥३१॥ એક હાથમાં તામ્રઘટતાંબડી બીજા હાથમાં દર્ભ અને ધેયેલ એવાં બે વચ્ચે, ભાલ-કપાલમાં ચન્દનના રસવાળું મૃત્તિકાનું તિલક, અને મસ્તક ઉપર એક કુલ તથા દૂરથી ઉતાવળા પગવાળી ગતિ, મજબૂત રીતે દાંતેને દબાવીને અશુદ્ધ પ્રાય એવી વાણી, તે આ ભગવાન દમને દેડક્રમ મિથ્યાઓળ કુબ્રાહ્મણની ચેષ્ટાઓને બહાને કરી જગને છેતરવાને પ્રવૃત્ત થયો છે. ૩૧ પુનઃ કુહ્માણના દંભનું વિશેષ ફેટને. aધરા. पीठीप्रक्षालनेन क्षितिपतिकथया सज्जनानां प्रवादः, मातीत्वाद्धयाम कुशकुसुमसमारम्भणव्यग्रहस्ताः । पश्चादते निमज्जत्पुरयुवतिकुचाभोगदत्तेक्षणार्धाः, प्राणायामापदेशादिह सरिति सदा वासराणि क्षयन्ति ॥३॥ પ્રાતઃકાળને પાટલાઓના ક્ષાલન કમથી, રાજાઓની વાતથી અને સર્જન, ના મહેટા વાદથી વ્યતીત કરીને ત્યાર પછી અર્ધી પહાર દર્ભ, પુષ્પો વિગેરે લેવામાં વ્યતીત કરે છે, અને ત્યારપછી મધ્યાહ્ન સંધ્યા વખતના પ્રાણાયામના બહાના થી નદીમાં સ્નાન કરતી પુરની સ્ત્રીઓના સ્તને તથા શરીરમાં અર્ધ કટાક્ષથી કુદષ્ટિ કરવાવાળા આ બ્રાહ્મણે સદા ત્રણે વખત તેઓ નદીનાં દિવસો ગાળે છે. ૩૨ "
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy