SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. દ્વિતીય નિરભિમાનિતા, લેાકજ્ઞતા, કેામળતા, અને નિઃસ્પૃહતા એ અને ખીજા ઉત્તમ મુનિએના ગુણે। જેનામાં રહેલા છે, તેવેા પુરૂષ સત્પુરૂષાના ગુરૂ થાઓ. ૧૨ સુવકતાએ કેવા ગુણા ધારણ કરી મધુર અક્ષરેાથી ધર્મકથા કહેવી એઇએ. શાર્દ્રવિૉડિત. ( ૧૩-૧૪ ) प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः । प्रायः मनसः प्रभुः परमनोहारी परानिन्दया, ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः || १३ | ૧૧૪ પ્રાજ્ઞ, સર્વ શાસ્ત્રના આશયને સમજનાર, લેાકસ્થિતિને જાણુનાર, કાઇની આશા—સ્પૃહા નહી' રાખનાર,ઉત્તમ બુદ્ધિવાન, શમતાવાન,પ્રથમથીજ ઉત્તમ જાણી લેનાર, પ્રાચે કરીને પ્રશ્નાને સહન કરનાર, એટલે ખીજાના પ્રશ્નાથી કટાળા નહી' પામનાર, સમર્થ, પરિને’દાના ત્યાગ કરવાથી ખીજાઓના મનને હરનાર, ગુણ્ણાના ભંડાર રૂપ અને સ્પષ્ટ મધુર-અક્ષરો ખેલનાર એવા ગણી ગુરૂપે ધમ કથા કહેવી જોઇએ અર્થાત્ એવા પુરૂષ ધર્મ કથા કરવાને ચેાગ્ય છે. ૧૩ સુવતાના મુખમાંથી કેવાં વચના નીકળવાં જોઈએ ? तद्वक्ता सदसि ब्रवीतु वचनं यच्छृण्वतां चेतसः, प्रोल्लासं रसपूरणं श्रवणयोरक्ष्णोर्विकासश्रियम् । क्षुन्निद्राश्रमदुःखकालगतिहुत्कार्यान्तरमस्मृर्ति, प्रोत्कण्ठामनिशं श्रुतौ वितनुते शोकं विरामादपि ॥ १४ ॥ સભામાં વક્તાએ તેવુ' વચન ખાલવુ કે, જે શ્રવણુ કરનાર શ્રેાતાનાં ચિત્તને ઉત્તમ પ્રકારના રસને પૂરી આનંદ પૂર્ણાંક ઉચ્છ્વાસ પમાડે, કાન અને નેત્રાને જે વિકસિત કરે, ક્ષુધા, નિદ્રા, શ્રમ, દુઃખ, કાળ, અને ગતિને જે હરણુ કરે, ખીજા કા ને ભૂલાવે, સાંભળવામાં જે હમેશાં ઉત્સુકપણું રખાવે અને જ્યારે વચન ( કથા ) ખંધ થાય ત્યારે શાક ઉત્પન્ન થાય. ૧૪ રસજ્ઞ સુવકતાએ સભામાં કેવાં વચને ઉચ્ચારવાં જોઇએ. ? ધરા तथ्यं पथ्यं सहेतु प्रियमितमृदुलं सारवद्वैन्यहीनं, साभिप्रायं दुरापं सविनयमशठं चित्रमल्पाक्षरं च
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy